GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
ખરાબ ગુણવત્તાવાળો માલ સ્વીકારવાની સંભાવના એ...

ઉત્પાદકનું જોખમ
આપેલ પૈકી એક પણ નહીં
OC વક્ર
ગ્રાહકનું જોખમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના પૈકી ક્યું વિધાન સાચું છે ?

આપેલ પૈકી એક પણ નહીં
લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત રોકડ ખાતું છે
લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત રોજમેળ છે
લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત ખાતાવહી છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
નીચેના પૈકી કયું વિધાન સાચું છે ?

માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે.
માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113
કાર્યશીલ મૂડી સંચાલનના સિદ્ધાંતોમાં નીચેના પૈકી શેનો સમાવેશ કરવામાં આવેલ નથી ?

આશાવાદનો સિદ્ધાંત
સમાનતાની પરિસ્થિતિનો સિદ્ધાંત
મૂડી પડતરનો સિદ્ધાંત
અલ્પમૂડીકરણનો સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP