GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 ખરાબ ગુણવત્તાવાળો માલ સ્વીકારવાની સંભાવના એ... ઉત્પાદકનું જોખમ આપેલ પૈકી એક પણ નહીં OC વક્ર ગ્રાહકનું જોખમ ઉત્પાદકનું જોખમ આપેલ પૈકી એક પણ નહીં OC વક્ર ગ્રાહકનું જોખમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી ક્યું વિધાન સાચું છે ? આપેલ પૈકી એક પણ નહીં લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત રોકડ ખાતું છે લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત રોજમેળ છે લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત ખાતાવહી છે આપેલ પૈકી એક પણ નહીં લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત રોકડ ખાતું છે લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત રોજમેળ છે લિક્વીડેટરનું હિસાબીપત્રક એ ફક્ત ખાતાવહી છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી ___ સમાંતર શ્રેણી નથી. 18, 15, 12 -7, -5, -3 101, 108, 115 10, 6, 3 18, 15, 12 -7, -5, -3 101, 108, 115 10, 6, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રણાલિગત વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને ઉત્પાદનના એક સાધન તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ જૂની પ્રમાણિકા વિચારસરણી હોવા સાથે કર્મચારીને મિલકત તરીકે ગણવામાં આવે છે. માનવસાધન સંચાલન એ આધુનિક વિચારસરણી છે, જેમાં કર્મચારીને મિલકત ગણવામાં આવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 નીચેનામાંનો એક કમ્પ્યુટીંગનો પ્રકાર છે તે જણાવો. બ્લ્યુ ગ્રીન યલો એકેય નહીં બ્લ્યુ ગ્રીન યલો એકેય નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Accountant / Inspector Exam Paper (25-02-2018) / 113 કાર્યશીલ મૂડી સંચાલનના સિદ્ધાંતોમાં નીચેના પૈકી શેનો સમાવેશ કરવામાં આવેલ નથી ? આશાવાદનો સિદ્ધાંત સમાનતાની પરિસ્થિતિનો સિદ્ધાંત મૂડી પડતરનો સિદ્ધાંત અલ્પમૂડીકરણનો સિદ્ધાંત આશાવાદનો સિદ્ધાંત સમાનતાની પરિસ્થિતિનો સિદ્ધાંત મૂડી પડતરનો સિદ્ધાંત અલ્પમૂડીકરણનો સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP