ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા.મુનશીની કઈ નવલકથા ઉપરથી ફિલ્મ બનાવવામાં આવી હતી ? પૃથ્વીવલ્લભ લોપામુદ્રા તપસ્વિની જય સોમનાથ પૃથ્વીવલ્લભ લોપામુદ્રા તપસ્વિની જય સોમનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સસ્તુ સાહિત્યના સ્થાપક કોણ હતા ? જયભિખ્ખુ પુનિત મહારાજ ભિક્ષુ અખંડાનંદ ગાંધીજી જયભિખ્ખુ પુનિત મહારાજ ભિક્ષુ અખંડાનંદ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ સાહિત્યિક કૃતિમાં મુંજ, તૈલપ, મૃણાલવતી વગેરે પાત્રો છે ? જય સોમનાથ પૃથિવીવલ્લભ ચૌલાદેવી ગુજરાતનો નાથ જય સોમનાથ પૃથિવીવલ્લભ ચૌલાદેવી ગુજરાતનો નાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' - આ કોની પંક્તિ છે ? ઉમાશંકર જોશી નર્મદ બોટાદકર ખબરદાર ઉમાશંકર જોશી નર્મદ બોટાદકર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વડોદરાના કીર્તિમંદિરની છત પર કયા બંગાળી ચિત્રકારે ફેસ્કો આલેખન કર્યું ? પ્રમોદકુમાર ચેટર્જી રાજા રવિ વર્મા નંદલાલ બોઝ ગુલઝારીલાલ નંદા પ્રમોદકુમાર ચેટર્જી રાજા રવિ વર્મા નંદલાલ બોઝ ગુલઝારીલાલ નંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'પરબ' ક્યારે પ્રકાશિત થાય છે ? દર પખવાડિયે દર અઠવાડિયે દર બે મહિને દર મહિને દર પખવાડિયે દર અઠવાડિયે દર બે મહિને દર મહિને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP