ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ક.મા.મુનશીની કઈ નવલકથા ઉપરથી ફિલ્મ બનાવવામાં આવી હતી ? જય સોમનાથ લોપામુદ્રા પૃથ્વીવલ્લભ તપસ્વિની જય સોમનાથ લોપામુદ્રા પૃથ્વીવલ્લભ તપસ્વિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "કલિકાલ સર્વજ્ઞ" તરીકે કોણ ઓળખાય છે ? આચાર્ય હેમચંદ્ર સોમેશ્વર યશપાલ આચાર્ય વામન આચાર્ય હેમચંદ્ર સોમેશ્વર યશપાલ આચાર્ય વામન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વક્રદર્શી" કોનું તખલ્લુસ છે ? મધુસૂદન પારેખ બકુલ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી દલપતરામ મધુસૂદન પારેખ બકુલ ત્રિપાઠી કનૈયાલાલ મુનશી દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રાષ્ટ્રીય સાહિત્ય અકાદમીનો વર્ષના શ્રેષ્ઠ પુસ્તકનો એવોર્ડ નીચેનાં પૈકી ક્યાં પિતા-પુત્રની જોડીને સાહિત્ય ક્ષેત્રે પોતાનાં આગવાં પ્રદાન બદલ આપવામાં આવ્યો હતો ? હરિવલ્લભ ભાયાણી - ઉત્પલ ભાયાણી મહાદેવ દેસાઈ - નારાયણ દેસાઈ ઝવેરચંદ મેઘાણી - મહેન્દ્ર મેઘાણી રમણલાલ જોશી - પ્રબોધ જોશી હરિવલ્લભ ભાયાણી - ઉત્પલ ભાયાણી મહાદેવ દેસાઈ - નારાયણ દેસાઈ ઝવેરચંદ મેઘાણી - મહેન્દ્ર મેઘાણી રમણલાલ જોશી - પ્રબોધ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ" પંક્તિનાં કવયિત્રીનું નામ શું છે ? ગવરીબાઈ દિવાળીબાઈ મીરાંબાઈ ગંગાસતી ગવરીબાઈ દિવાળીબાઈ મીરાંબાઈ ગંગાસતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વનાંચલ' કૃતિનાં લેખક કોણ છે ? જયંત જોશી હરિન પાઠક હસમુખ દવે જયંત પાઠક જયંત જોશી હરિન પાઠક હસમુખ દવે જયંત પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP