ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"બેટા, તું બીજો નરસૈયો થવાનો છે. તું હિન્દુસ્તાનનાં તીર્થોની યાત્રા કર. તારી દષ્ટિ ખૂલી જશે" સુપ્રસિદ્ર કથાકાર વિદ્વાન ઇચ્છારામ ભટ્ટ દ્વારા આ ઉદગારો કોના માટે ઉચ્ચારવામાં આવ્યા હતા ?

અખો
દલપતરામ
દયારામ
દયાનંદ સરસ્વતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કાષ્ઠ પર થયેલા ચિત્રો ભૂંસાઈ ન જાય તે માટે તેના પર શેનો ઢોળ ચઢાવવામાં આવતો હતો ?

લાખનો રસ (લાક્ષારસ)
આંબાના મોરનો રસ
એક પણ નહીં
એરંડિયાના તેલનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“સાધનાની આરાધના' વાર્તાસંગ્રહ કોનો છે ?

કરસનદાસ માણેક
નિરંજન ત્રિવેદી
જોસેફ મેકવાન
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"સૌરાષ્ટ્રની રસધાર"ના લેખક કોણ છે ?

ચંદ્રકાંત બક્ષી
ઝવેરચંદ મેઘાણી
ગોવર્ધનરામ ત્રિપાઠી
સુરેશ જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP