ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં નીચેનામાંથી કોણે ગુજરાતી સાહિત્ય માટે 'જ્ઞાનપીઠ એવોર્ડ' મેળવ્યો ?

ગુણવંત શાહ
કનૈયાલાલ
રઘુવીર ચૌધરી
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કવિવર ઉમાશંકર જોષીને ___ કન્નડ કવિ સાથે સંયુક્તરૂપે ભારતીય જ્ઞાનપીઠ ઍવોર્ડ પ્રાપ્ત થયો હતો.

કે. શિવરામ કર્નાથ
એન્ટવ ચેખોવ
ગીરીશ કર્નાડ
કવિ પુટપ્પા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમાધિ સંદર્ભે નીચેનામાંથી કઈ જોડ બંધબેસતી નથી ?

નથુરામ શર્મા-બીલખા
આપાદાના-ચલાલા
જાહેર પીર-ઉનાવા
દેવાભગત-ભાણવડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP