ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સૌરાષ્ટ્રની રસધાર"ના લેખક કોણ છે ? ઝવેરચંદ મેઘાણી ગોવર્ધનરામ ત્રિપાઠી સુરેશ જોશી ચંદ્રકાંત બક્ષી ઝવેરચંદ મેઘાણી ગોવર્ધનરામ ત્રિપાઠી સુરેશ જોશી ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આગગાડી' ના રચયિતા કોણ છે ? ધ્રુવ ભટ્ટ મનુભાઈ પંચોળી ચંદ્રવદન મહેતા જયંતિ દલાલ ધ્રુવ ભટ્ટ મનુભાઈ પંચોળી ચંદ્રવદન મહેતા જયંતિ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વર્ષ 2020 માં ગુજરાતના કયા સાહિત્યકારને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવ્યો ? ગુણવંત શાહ જોરાવરસિંહ જાદવ કુમારપાળ દેસાઈ શાહબુદ્દીન રાઠોડ ગુણવંત શાહ જોરાવરસિંહ જાદવ કુમારપાળ દેસાઈ શાહબુદ્દીન રાઠોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કડવાને બદલે મીઠાં સંજ્ઞા પ્રયોજનાર મધ્યકાલીન યુગના કવિ કોણ છે ? ભાલણ દયારામ શામળ પ્રીતમ ભાલણ દયારામ શામળ પ્રીતમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગોપાળબાપા પ્રકરણ મનુભાઈ પંચોળીની કઈ બૃહદનવલમાંથી લેવામાં આવી છે ? કુરુક્ષેત્ર સોક્રેટિસ ઝેર તો પીધા છે જાણી જાણી દીપ નિર્વાણ કુરુક્ષેત્ર સોક્રેટિસ ઝેર તો પીધા છે જાણી જાણી દીપ નિર્વાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કવિઓ અને ઉપનામ અંગેના જોડકા પૈકીનું અયોગ્ય જોડકું પસંદ કરો. મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત ઉમાશંકર જોષી - વાસુકી બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત ઉમાશંકર જોષી - વાસુકી બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP