ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "સૌરાષ્ટ્રની રસધાર"ના લેખક કોણ છે ? ગોવર્ધનરામ ત્રિપાઠી ચંદ્રકાંત બક્ષી સુરેશ જોશી ઝવેરચંદ મેઘાણી ગોવર્ધનરામ ત્રિપાઠી ચંદ્રકાંત બક્ષી સુરેશ જોશી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સામે કાંઠે તેડા’ કોનો કાવ્યસંગ્રહ છે ? વિનેશ અંતાણી પ્રિયકાન્ત મણિયાર નલિન રાવળ દલપત પઢિયાર વિનેશ અંતાણી પ્રિયકાન્ત મણિયાર નલિન રાવળ દલપત પઢિયાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિશ્રી 'સુન્દરમ્' નું નામ જણાવો ? પન્નાલાલ પટેલ ત્રિકમલાલ પંચાલ ત્રિભોલનદાસ લુહાર રાજેન્દ્ર શુક્લ પન્નાલાલ પટેલ ત્રિકમલાલ પંચાલ ત્રિભોલનદાસ લુહાર રાજેન્દ્ર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઘોંસરી ઉપાડવી - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. કર્મ કરવું સૌની વાત માનવી જવાબદારી ઉપાડવી ના પાડવી કર્મ કરવું સૌની વાત માનવી જવાબદારી ઉપાડવી ના પાડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સપ્ટેમ્બર 2018 માં અવસાન પામેલ ગુજરાતી મહાનુભાવ શ્રી ભગવતીકુમાર શર્માના સંબંધમાં નીચેનામાંથી કયું સાચું નથી ? તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. તેઓનો જન્મ રાજકોટના વૈષ્ણવ પરિવારમાં થયો હતો. તેઓને સાહિત્ય અકાદમી દિલ્હીનો પુરસ્કાર મળેલ હતો. તેઓ એક સારા પત્રકાર પણ હતા. તેઓએ 'અસૂર્યલોક' નામની ગુજરાતી ભાષામાં નવલકથા લખી છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવીન્દ્રનાથ ટાગોરને કઈ કૃતિ માટે નોબેલ પારિતોષિક મળ્યું હતું ? નૈવેધ ગોરા ગીતાંજલિ ઘરેબાહિરે નૈવેધ ગોરા ગીતાંજલિ ઘરેબાહિરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP