ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માણસાઈના દીવા' પુસ્તકના લેખક કોણ છે ? ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ રવિશંકર મહારાજ ઈશ્વર પેટલીકર ઝવેરચંદ મેઘાણી પન્નાલાલ પટેલ રવિશંકર મહારાજ ઈશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ પટેલ દ્વારા રચિત પુસ્તક 'દેશી વનસ્પતિની દવાઓ' ___ વિષે છે. દવા મોબાઈલ ડિસ્પેન્સરી આયુર્વેદિક પ્રચાર બોંબની બનાવટ દવા મોબાઈલ ડિસ્પેન્સરી આયુર્વેદિક પ્રચાર બોંબની બનાવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભોળી રે ભરવાડણ ___' પદના રચયિતા કોણ છે ? નરસિંહ મહેતા દયારામ પ્રેમાનંદ મીરાંબાઈ નરસિંહ મહેતા દયારામ પ્રેમાનંદ મીરાંબાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તિલક કરતાં ત્રેપન થયા, જપમાળાનાં નાકાં ગયા. આ પ્રસિદ્ધ પંક્તિના કવિ કોણ છે ? મીરાબાઈ નરસિંહ મહેતા નારદ અખો મીરાબાઈ નરસિંહ મહેતા નારદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્ય પંક્તિના કવિ કોણ છે ? ઝવેરચંદ મેઘાણી પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શાહ રાવજી પટેલ ઝવેરચંદ મેઘાણી પ્રહલાદ પારેખ રાજેન્દ્ર શાહ રાવજી પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1940 પછીની સૌંદર્યદર્શી કાવ્યધારાના મહત્ત્વના કવિ એવા પ્રહલાદ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? અમદાવાદ રાજકોટ મહેસાણા ભાવનગર અમદાવાદ રાજકોટ મહેસાણા ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP