ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માણસાઈના દીવા' પુસ્તકના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી ઈશ્વર પેટલીકર રવિશંકર મહારાજ પન્નાલાલ પટેલ ઝવેરચંદ મેઘાણી ઈશ્વર પેટલીકર રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધૂળિયે મારગ' કવિતાના કવિ કોણ છે ? હરીન્દ્ર દવે ચંદ્રવદન મહેતા મકરંદ દવે ઉમાશંકર જોષી હરીન્દ્ર દવે ચંદ્રવદન મહેતા મકરંદ દવે ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'છ અક્ષરનું નામ' કાવ્યસંગ્રહમાં કોના કાવ્યોનો સંગ્રહ કરવામાં આવ્યો છે ? ગુણવંત શાહ રમેશ પારેખ રાજેન્દ્ર શાહ મકરંદ દવે ગુણવંત શાહ રમેશ પારેખ રાજેન્દ્ર શાહ મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની દુષ્કાળ પર આધારિત નવલકથા કઈ છે ? મળેલા જીવ વળામણાં પાછલે બારણે માનવીની ભવાઈ મળેલા જીવ વળામણાં પાછલે બારણે માનવીની ભવાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંત - મેકરણ દાદાની સમાધિ ક્યા આવેલી છે ? હબા ડુંગર તારંગા કાળા ડુંગર ગોરખનાથ હબા ડુંગર તારંગા કાળા ડુંગર ગોરખનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પધમાં વાર્તાઓ આપનાર સર્જકનું નામ આપો. શામળ નાકર વિષ્ણુદાસ પ્રેમાનંદ શામળ નાકર વિષ્ણુદાસ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP