ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માણસાઈના દીવા' પુસ્તકના લેખક કોણ છે ?

રવિશંકર મહારાજ
ઝવેરચંદ મેઘાણી
પન્નાલાલ પટેલ
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લૉર્ડ લિટનની રહસ્યવાદી નવલકથા ઝેનોનીનો ‘ગુલાબસિંહ’ નામે ભાવાનુવાદ કોણે આપ્યો ?

નરસિંહરાવ દિવેટીયા
બાલાશંકર કંથારિયા
ગોવર્ધનરામ ત્રિપાઠી
મણિલાલ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
' છાયાં એટલાં છાપરાં ને ચાળ્યાં ઘર; ભોજો ભગત તો એમ ભણે, જે વાંઢા એટલા વર' પંક્તિના સર્જકનું નામ જણાવો.

પ્રેમાનંદ
કવિ દલપતરામ
કવિ દયારામ
રણજિતરામ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કલાપીનું પૂરું નામ જણાવો.

સુરસિંહજી ગોહિલ
અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઇ નહી
સમરસિંહ ગોહિલ
તખ્તસિંહ પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP