ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માણસાઈના દીવા' પુસ્તકના લેખક કોણ છે ?

ઝવેરચંદ મેઘાણી
પન્નાલાલ પટેલ
રવિશંકર મહારાજ
ઈશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નરસિંહ પટેલ દ્વારા રચિત પુસ્તક 'દેશી વનસ્પતિની દવાઓ' ___ વિષે છે.

દવા
મોબાઈલ ડિસ્પેન્સરી
આયુર્વેદિક પ્રચાર
બોંબની બનાવટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારી આંખે કંકુના સૂરજ આથમ્યા' કાવ્ય પંક્તિના કવિ કોણ છે ?

ઝવેરચંદ મેઘાણી
પ્રહલાદ પારેખ
રાજેન્દ્ર શાહ
રાવજી પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP