ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં નહેરૂ સ્મારક સંગ્રહાલય અને પુસ્તકાલય, નવી દિલ્હીની કમિટીમાં ગુજરાતમાંથી કયા સાહિત્યકારનો સમાવેશ કરાયો છે ? સિતાંશુ યશશ્ચંદ્ર રઘુવીર ચૌધરી કિશોર મકવાણા વિષ્ણુ પંડ્યા સિતાંશુ યશશ્ચંદ્ર રઘુવીર ચૌધરી કિશોર મકવાણા વિષ્ણુ પંડ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુણવંતરાય આચાર્યના આ પુસ્તકો પૈકી કયું પુસ્તક સાગર સાહસ કથાનું નથી ? હરારી સરગોસ બટવારા સક્કરબાર હરારી સરગોસ બટવારા સક્કરબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં જાનપદી નવલકથાના સર્જક કોણે છે ? કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી સુરેશ જોષી પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી ઉમાશંકર જોષી સુરેશ જોષી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સ્વ. ઝવેરચંદ મેઘાણીએ 'છેલ્લો કટોરો' નામની કવિતામાં ગાંધીજીની મનોવેદના રજૂ થઈ છે. તે પ્રસંગ કયો ? જલિયાવાલા બાગ હત્યાકાંડ ચોરીચોરા સાયમન કમિશન ગોળમેજી પરિષદ જલિયાવાલા બાગ હત્યાકાંડ ચોરીચોરા સાયમન કમિશન ગોળમેજી પરિષદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચિત્રકલામાં મહત્ત્વના મનાતા ‘મુદ્રારાક્ષસ’ના રચયિતા કોણ છે ? પાણિની વિષ્ણુ શર્મા શિવાનંદ વિશાખાદત્ત પાણિની વિષ્ણુ શર્મા શિવાનંદ વિશાખાદત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો. રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ રમણભાઈ નીલકંઠ - રાઈનો પર્વત કાકાસાહેબ કાલેલકર - સ્મરણયાત્રા રમણલાલ દેસાઈ - દિવ્યચક્ષુ મણિલાલ નભુભાઈ - પિંગળપ્રવેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP