ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોર્ડ લિટનની ‘ઝેનોની' કૃતિનો ભાવનુવાદ કોણે આપ્યો છે ?

રણજિતરામ મહેતા
દુર્ગારામ મહેતા
નરસિંહરાવ દિવેટીયા
મણિલાલ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હૃદય ત્રિપુટી' કૃતિના સર્જકનું નામ જણાવો.

આનંદશંકર ધ્રુવ
કવિ ન્હાનાલાલ
નરસિંહરાવ દિવેટીયા
સુરસિંહજી ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ "સવાઈ ગુજરાતી"નું બિરુદ કોને આપ્યું હતું ?

વિનોબા ભાવે
ધર્માનંદ કોસંબી
કાકા કાલેલકર
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP