ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાગુજરાતની લડત દરમિયાન ‘નવગુજરાત’ દૈનિક કોણ ચલાવતું હતું ?

રતુભાઈ અદાણી
હરિહર ખંભોળજા
ઇન્દુલાલ યાજ્ઞિક
જયંતી દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ?

પ્રથમ નવલકથા-કરણઘેલો
પ્રથમ ગઝલ-બોધ
પ્રથમ ખંડકાવ્ય-પૂર્વાલાપ
પ્રથમ હાઇકુ-સોનેરી સુરજ, રૂપેરી ચાંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘હૈ જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે’ - રચના કોની છે ?

દાસી જીવણ
ધીરો ભગત
બાપુસાહેબ ગાયકવાડ
દુલા ભાયા કાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP