ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘લોહીની સગાઈ’ વાર્તા સંગ્રહ કોનો છે ? મધૂસુદન પારેખ ઈશ્વર પેટલીકર કંચનલાલ મહેતા રસિકલાલ પરીખ મધૂસુદન પારેખ ઈશ્વર પેટલીકર કંચનલાલ મહેતા રસિકલાલ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાધુ જીવનની વિભાવનાને ચરિતાર્થ કરનાર કર્મયોગી સ્વામી આનંદનું જન્મસ્થળ જણાવો. શિનોર દાતાર શિયાણી મિયાગામ શિનોર દાતાર શિયાણી મિયાગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય દિવાકર તેમજ અર્વાચીન ગુજરાતી સાહિત્યના કર્ણ તરીકે કયા સાહિત્યકારને ઓળખવામાં આવે છે ? રઘુવીર ચૌધરી નરસિંહરાવ દિવેટીયા પન્નાલાલ પટેલ ગુણવંત શાહ રઘુવીર ચૌધરી નરસિંહરાવ દિવેટીયા પન્નાલાલ પટેલ ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની અસ્મિતા ૫૨ કાવ્ય લખનાર સાહિત્યકાર ક્યા છે ? કવિ કલાપી કવિ કાન્ત નર્મદ ઝવેરચંદ મેઘાણી કવિ કલાપી કવિ કાન્ત નર્મદ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સત્યકામ, રોહિણી અને ગોપાળબાપા કઈ નવલકથાના પાત્રો છે ? ઝેર તો પીધા છે જાણી જાણી તુલસી ક્યારો દીપનિર્વાણ સોક્રેટિસ ઝેર તો પીધા છે જાણી જાણી તુલસી ક્યારો દીપનિર્વાણ સોક્રેટિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં સુધી ગુજરાતી ભાષાને ગૌરવ નહીં મળે ત્યાં સુધી પાઘડી નહીં પહેરું' - આ પ્રતિજ્ઞા કોણે કરેલી ? પ્રેમાનંદ મહાદેવ દેસાઈ ગાંધીજી ઝવેરચંદ મેઘાણી પ્રેમાનંદ મહાદેવ દેસાઈ ગાંધીજી ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP