ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેશી નાટક સમાજ નાટક મંડળીની સ્થાપના કોણે કરી હતી ? ડાહ્યાભાઈ મૂળશંકર મુલાણી રણછોડભાઈ ઉદયરામ દવે દર્શક ડાહ્યાભાઈ મૂળશંકર મુલાણી રણછોડભાઈ ઉદયરામ દવે દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "પ્રભુજી તુમ ચંદન હમ પાની" - આ પદના કવિનું નામ જણાવો. નાનક રૈદાસ દાદુ દયાળ કબીર નાનક રૈદાસ દાદુ દયાળ કબીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી રંગભૂમિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ? કેખુશરુ કાબરાજી અમૃત કેશવ નાયક રણછોડભાઈ ઉદયરામ પ્રવીણ જોશી કેખુશરુ કાબરાજી અમૃત કેશવ નાયક રણછોડભાઈ ઉદયરામ પ્રવીણ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનો ઉત્કર્ષ ન થાય ત્યાં સુધી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા કરનાર કવિ કોણ છે ? દલપતરામ નાકર નર્મદ પ્રેમાનંદ દલપતરામ નાકર નર્મદ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાના પદોમાં ___ વાણીનું ભાષાબળ જોવા મળે છે. ઉપનિષદ્ દર્શનશાસ્ત્રની વેદોની આરણ્યક ઉપનિષદ્ દર્શનશાસ્ત્રની વેદોની આરણ્યક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભોજા ભગતની' રચનાઓ કયા પ્રકારે ઓળખાય છે ? ચાબખા છપ્પા આખ્યાન ભજન ચાબખા છપ્પા આખ્યાન ભજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP