ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સિતાંશુ યશશ્ચંદ્ર રચિત તોખાર નાટક પિટર શેફરના કયા નાટકનું રૂપાંતર છે ? ધ ક્રાઉન વેનીટી ફેર આઉટલેન્ડર એકવસ ધ ક્રાઉન વેનીટી ફેર આઉટલેન્ડર એકવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આગગાડી' ના રચયિતા કોણ છે ? ચંદ્રવદન મહેતા મનુભાઈ પંચોળી ધ્રુવ ભટ્ટ જયંતિ દલાલ ચંદ્રવદન મહેતા મનુભાઈ પંચોળી ધ્રુવ ભટ્ટ જયંતિ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાલમાં અમદાવાદ સ્થિત 'ગુજરાત વિદ્યાસભા' નું મૂળ નામ શું હતું ? ફાર્બસ ગુજરાતી સભા ગુજરાત વર્નાકયુલર સોસાયટી ગુજરાત સાહિત્ય સભા ગુજરાત વિદ્યોતેજક મંડળ ફાર્બસ ગુજરાતી સભા ગુજરાત વર્નાકયુલર સોસાયટી ગુજરાત સાહિત્ય સભા ગુજરાત વિદ્યોતેજક મંડળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘લોહીની સગાઈ’ વાર્તા સંગ્રહ કોનો છે ? ઈશ્વર પેટલીકર રસિકલાલ પરીખ મધૂસુદન પારેખ કંચનલાલ મહેતા ઈશ્વર પેટલીકર રસિકલાલ પરીખ મધૂસુદન પારેખ કંચનલાલ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીની કૃતિ કઈ નથી ? તુલસી ક્યારો યુગવંદના વિશ્વગીતા વેવિશાળ તુલસી ક્યારો યુગવંદના વિશ્વગીતા વેવિશાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1923માં ‘રંગભૂમિ’ નામનું ત્રૈમાસિક કોણે પ્રગટ કર્યું ? નૃસિંહ વિભાકર અમિત ઠક્કર ત્રિભુવનદાસ ગજ્જર અનિકેત ખાંડેકર નૃસિંહ વિભાકર અમિત ઠક્કર ત્રિભુવનદાસ ગજ્જર અનિકેત ખાંડેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP