ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સિતાંશુ યશશ્ચંદ્ર રચિત તોખાર નાટક પિટર શેફરના કયા નાટકનું રૂપાંતર છે ? આઉટલેન્ડર એકવસ ધ ક્રાઉન વેનીટી ફેર આઉટલેન્ડર એકવસ ધ ક્રાઉન વેનીટી ફેર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના ગ્રંથ ભંડારો સંદર્ભે નીચેનામાંથી કયું જોડકું ખોટું ? વિમલગચ્છ જૈન ગ્રંથ ભંડાર - પાટણ મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર - પાટણ જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર - સુરત હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - પાટણ વિમલગચ્છ જૈન ગ્રંથ ભંડાર - પાટણ મુક્તાબાઈ જૈન જ્ઞાનમંદિર - પાટણ જૈન આનંદ પુસ્તકાલય ગ્રંથ ભંડાર - સુરત હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર ગ્રંથ ભંડાર - પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુભાષિતો, દુહા, મરસિયાં વગેરે ___ તરીકે જાણીતી વિશિષ્ટ બોલીમાં નિરૂપિત થયેલાં છે. છંદુ ડેહર ડીંડળ કેરવી છંદુ ડેહર ડીંડળ કેરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજને 'માણસાઈના દીવા' કોણે કહ્યા હતા ? ગાંધીજી ઝવેરચંદ મેઘાણી ધીરુભાઈ પરીખ બહારવટિયાએ ગાંધીજી ઝવેરચંદ મેઘાણી ધીરુભાઈ પરીખ બહારવટિયાએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સમૂળી ક્રાંતિ' સાહિત્ય કૃતિના લેખક કોણ છે ? મનુભાઈ પંચોળી મોહનલાલ ગાંધી ઝવેરચંદ મેઘાણી કિશોરલાલ મશરૂવાળા મનુભાઈ પંચોળી મોહનલાલ ગાંધી ઝવેરચંદ મેઘાણી કિશોરલાલ મશરૂવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાકાસાહેબ' કાલેલકરનું મૂળ નામ શું છે ? બાલમુકુંદ શિવાજી કાલેલકર બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર શિવાજી બાલમુકુંદ કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર બાલમુકુંદ શિવાજી કાલેલકર બાલકૃષ્ણ દત્તાત્રેય કાલેલકર શિવાજી બાલમુકુંદ કાલેલકર દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP