ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અસાઈતના રામદેવના વેશ પર હેમચંદ્રાચાર્યના ___ ની છાપ પર વર્તાય છે.

ત્રિષષ્ટિશલાકા પુરુષ
દયાશ્રય
વીતરાગ સ્રોત
પરિશિષ્ટ પર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આત્મકથાત્મક રચના 'હૂંડી' માં, નરસિંહ મહેતાને શ્રીકૃષ્ણએ ___ ના છહ્મવેશમાં મદદ કરી હતી.

દલપતરામ શેઠ
વિઠ્ઠલશંકર
નર્મદાશંકર
શામળશાહ શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હાલમાં અમદાવાદ સ્થિત 'ગુજરાત વિદ્યાસભા' નું મૂળ નામ શું હતું ?

ગુજરાત વિદ્યોતેજક મંડળ
ગુજરાત વર્નાકયુલર સોસાયટી
ગુજરાત સાહિત્ય સભા
ફાર્બસ ગુજરાતી સભા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP