ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અસાઈતના રામદેવના વેશ પર હેમચંદ્રાચાર્યના ___ ની છાપ પર વર્તાય છે. ત્રિષષ્ટિશલાકા પુરુષ દયાશ્રય પરિશિષ્ટ પર્વ વીતરાગ સ્રોત ત્રિષષ્ટિશલાકા પુરુષ દયાશ્રય પરિશિષ્ટ પર્વ વીતરાગ સ્રોત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? રવીન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી સરોજિની નાયડુ નરસિંહ મહેતા રવીન્દ્રનાથ ટાગોર મહાત્મા ગાંધી સરોજિની નાયડુ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકીનું ક્યું સાહિત્યસર્જન શ્રીરંગ અવધૂતનું છે ? રંગ હૃદયમ્ રંગતરંગ આપેલ તમામ ગુરુલીલામૃત રંગ હૃદયમ્ રંગતરંગ આપેલ તમામ ગુરુલીલામૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મા-બાપને ભૂલશો નહી' એ કાવ્યની રચના કોણે કરી છે ? બટુક મહારાજ ગુણવંત શાહ પુનિતમહારાજ પ્રવીણચંદ્ર મહારાજ બટુક મહારાજ ગુણવંત શાહ પુનિતમહારાજ પ્રવીણચંદ્ર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) તાજેતરમાં ગુજરાતી સાહિત્યનો જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર લેખક શ્રી રઘુવીર ચૌધરીની પ્રથમ નવલકથાનું નામ જણાવો. અમૃતા આપેલ પૈકી એક પણ નહીં પૂર્વરાગ આપેલ બંને અમૃતા આપેલ પૈકી એક પણ નહીં પૂર્વરાગ આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હોનારત’ લઘુનવલ આપનાર સર્જક કોણ છે ? દિલીપ રાણપુરા અશોક દવે પ્રફુલ્લ દવે બહાદુરભાઈ વાંક દિલીપ રાણપુરા અશોક દવે પ્રફુલ્લ દવે બહાદુરભાઈ વાંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP