ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અસાઈતના રામદેવના વેશ પર હેમચંદ્રાચાર્યના ___ ની છાપ પર વર્તાય છે. પરિશિષ્ટ પર્વ દયાશ્રય ત્રિષષ્ટિશલાકા પુરુષ વીતરાગ સ્રોત પરિશિષ્ટ પર્વ દયાશ્રય ત્રિષષ્ટિશલાકા પુરુષ વીતરાગ સ્રોત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું તખલ્લુસ રામનારાયણ પાઠકનું નથી ? શેષ દ્વિરેફ સ્વૈરવિહારી જયભિખ્ખુ શેષ દ્વિરેફ સ્વૈરવિહારી જયભિખ્ખુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાત્ર અને કૃતિ અંગેનું કયું જોડકું ખોટું છે ? ભીમો, ચાંદા : જનમટીપ સુખલાલ, સુશીલા : વેવિશાળ રુદ્રદત્ત, કલ્યાણી : ગ્રામલક્ષ્મી માધવમંત્રી, રૂપસુંદરી : કરણઘેલો ભીમો, ચાંદા : જનમટીપ સુખલાલ, સુશીલા : વેવિશાળ રુદ્રદત્ત, કલ્યાણી : ગ્રામલક્ષ્મી માધવમંત્રી, રૂપસુંદરી : કરણઘેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કૃષ્ણાયન' ના લેખિકા કોણ છે ? સરોજ પાઠક કુન્દનિકા કાપડિયા કાજલ ઓઝા વૈદ્ય વર્ષા અડાલજા સરોજ પાઠક કુન્દનિકા કાપડિયા કાજલ ઓઝા વૈદ્ય વર્ષા અડાલજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઈસુના ચરણે' નામની નવલકથાના લેખકનું નામ જણાવો. પ્રફુલ્લ દવે ચુનીલાલ મડિયા એન્ટન ચેખોવ શ્યામ સાધુ પ્રફુલ્લ દવે ચુનીલાલ મડિયા એન્ટન ચેખોવ શ્યામ સાધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગૃહપ્રવેશ વાર્તાસંગ્રહ કોનો છે ? રાવજી પટેલ મૃદુલા મહેતા સુરેશ જોષી શ્રી ચિત્રભાનુજી રાવજી પટેલ મૃદુલા મહેતા સુરેશ જોષી શ્રી ચિત્રભાનુજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP