ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અસાઈતના રામદેવના વેશ પર હેમચંદ્રાચાર્યના ___ ની છાપ પર વર્તાય છે.

ત્રિષષ્ટિશલાકા પુરુષ
વીતરાગ સ્રોત
દયાશ્રય
પરિશિષ્ટ પર્વ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“મારી આંખે કંકુના સુરજ આથમ્યા’- જાણીતી પંક્તિ કયા કવિની છે ?

રાવજી પટેલ
દલપત પઢિયાર
પ્રિયકાંત મણિયાર
રઘવાજી માઘડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાભારતમાં પાંડવોએ ક્યા સ્થળે અજ્ઞાતવાસ પસાર કર્યો હતો ?

અવંતી જનપદ
મત્સ્ય મહાજનપદ
પાંચાલ મહાજનપદ
કૌશલ મહાજનપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સદગત નારાયણભાઈ દેસાઈની કઈ કૃતિ ચાર ભાગમાં ગ્રંથસ્થ થઇ છે ?

અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ
આપણી વિદ્યાપીઠ
મારું જીવન એ મારી વાણી
ગાંધીકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP