ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો એક વિકલ્પ સુસંગત નથી ? 'પરિક્રમા' અને 'અલ્લક દલ્લક' - બાલમુકુંદ દવે 'કોડિયાં' અને 'મોરના ઈંડા' - ઝવેરચંદ મેઘાણી 'છંદોલય' અને 'સ્વાધ્યાય લોક' - નિરંજન ભગત 'સૂરજમુખી' અને 'માટીનો મહેકતો સ્વાદ' - મકરંદ દવે 'પરિક્રમા' અને 'અલ્લક દલ્લક' - બાલમુકુંદ દવે 'કોડિયાં' અને 'મોરના ઈંડા' - ઝવેરચંદ મેઘાણી 'છંદોલય' અને 'સ્વાધ્યાય લોક' - નિરંજન ભગત 'સૂરજમુખી' અને 'માટીનો મહેકતો સ્વાદ' - મકરંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નડિયાદના સાક્ષરરત્નોમાં કોનો સમાવેશ થતો નથી ? આનંદશંકર ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ બાલાશંકર કંથારિયા આનંદશંકર ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ બાલાશંકર કંથારિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રથમ ગુજરાતી ટૂંકી વાર્તાનું શીર્ષક શું હતું ? ત્રણ અડધું બે જુમો ભીસ્તી ગોવાલણી શ્રાવણી મેળો ત્રણ અડધું બે જુમો ભીસ્તી ગોવાલણી શ્રાવણી મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભારેલો અગ્નિ' ના લેખક કોણ ? રમણલાલ દેસાઈ પ્રિયકાન્ત પરીખ ઝવેરચંદ મેઘાણી રઘુવીર ચૌધરી રમણલાલ દેસાઈ પ્રિયકાન્ત પરીખ ઝવેરચંદ મેઘાણી રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ પંક્તિ ખોટી છે ? કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી કંઈ લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે ? - બ.ક.ઠાકોર પ્રેમળ જ્યોતિ તારો દાખવી, મુજ જીવનપંથ ઉજાળ - નરસિંહરાવ ગમતું મળે તો અલ્યા ગૂંજે ન ભરીયે - મકરંદ દવે ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો - આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હવેથી સ્વેચ્છતાએ જોડણી કરવાનો કોઈ અધિકાર નથી' આ વિધાન કોનું છે ? બ. ક. ઠાકોર ઉમાશંકર જોશી ગાંધીજી મુનશી બ. ક. ઠાકોર ઉમાશંકર જોશી ગાંધીજી મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP