ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયો એક વિકલ્પ સુસંગત નથી ?

'છંદોલય' અને 'સ્વાધ્યાય લોક' - નિરંજન ભગત
'સૂરજમુખી' અને 'માટીનો મહેકતો સ્વાદ' - મકરંદ દવે
'કોડિયાં' અને 'મોરના ઈંડા' - ઝવેરચંદ મેઘાણી
'પરિક્રમા' અને 'અલ્લક દલ્લક' - બાલમુકુંદ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નરસિંહ મહેતાને કયા મંદિરમાં સાત-સાત દિવસ ભક્તિ કરતાં ભક્તિના ગાઢો રંગ લાગ્યો ?

રાધે-શ્યામ મંદિર
લાલકૃષ્ણની હવેલી
ગોપનાથ મહાદેવ
રાધા-કૃષ્ણ મઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લિયો ટોલ્સ્ટોયની કૃતિ 'વોર અને પીસ' નો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો ?

સુરેશ દલાલ
જયંતિ દલાલ
ચંદ્રકાન્ત ટોપીવાળા
જયંત ખત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું જોડકું ખોટું છે ?

હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ
કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી
ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી
ધરતીનું લૂણ - સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બે ઘડી મોજ’ સામયિક પ્રગટ કરનાર કોણ છે ?

ઈશ્વર પેટલીકર
જ્યંતી દલાલ
હરજી લવજી દામાણી
ચંદ્રકાન્ત બક્ષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP