ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો એક વિકલ્પ સુસંગત નથી ? 'છંદોલય' અને 'સ્વાધ્યાય લોક' - નિરંજન ભગત 'સૂરજમુખી' અને 'માટીનો મહેકતો સ્વાદ' - મકરંદ દવે 'કોડિયાં' અને 'મોરના ઈંડા' - ઝવેરચંદ મેઘાણી 'પરિક્રમા' અને 'અલ્લક દલ્લક' - બાલમુકુંદ દવે 'છંદોલય' અને 'સ્વાધ્યાય લોક' - નિરંજન ભગત 'સૂરજમુખી' અને 'માટીનો મહેકતો સ્વાદ' - મકરંદ દવે 'કોડિયાં' અને 'મોરના ઈંડા' - ઝવેરચંદ મેઘાણી 'પરિક્રમા' અને 'અલ્લક દલ્લક' - બાલમુકુંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાનાં આદિકવિ કોને કહેવામાં આવે છે ? નરસિંહ મહેતા દલપતરામ દયારામ પ્રેમાનંદ નરસિંહ મહેતા દલપતરામ દયારામ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા મંદિરમાં સાત-સાત દિવસ ભક્તિ કરતાં ભક્તિના ગાઢો રંગ લાગ્યો ? રાધે-શ્યામ મંદિર લાલકૃષ્ણની હવેલી ગોપનાથ મહાદેવ રાધા-કૃષ્ણ મઠ રાધે-શ્યામ મંદિર લાલકૃષ્ણની હવેલી ગોપનાથ મહાદેવ રાધા-કૃષ્ણ મઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લિયો ટોલ્સ્ટોયની કૃતિ 'વોર અને પીસ' નો ગુજરાતીમાં અનુવાદ કોણે કર્યો ? સુરેશ દલાલ જયંતિ દલાલ ચંદ્રકાન્ત ટોપીવાળા જયંત ખત્રી સુરેશ દલાલ જયંતિ દલાલ ચંદ્રકાન્ત ટોપીવાળા જયંત ખત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું જોડકું ખોટું છે ? હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી ધરતીનું લૂણ - સ્વામી આનંદ હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી ધરતીનું લૂણ - સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બે ઘડી મોજ’ સામયિક પ્રગટ કરનાર કોણ છે ? ઈશ્વર પેટલીકર જ્યંતી દલાલ હરજી લવજી દામાણી ચંદ્રકાન્ત બક્ષી ઈશ્વર પેટલીકર જ્યંતી દલાલ હરજી લવજી દામાણી ચંદ્રકાન્ત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP