ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયો એક વિકલ્પ સુસંગત નથી ?

'કોડિયાં' અને 'મોરના ઈંડા' - ઝવેરચંદ મેઘાણી
'સૂરજમુખી' અને 'માટીનો મહેકતો સ્વાદ' - મકરંદ દવે
'પરિક્રમા' અને 'અલ્લક દલ્લક' - બાલમુકુંદ દવે
'છંદોલય' અને 'સ્વાધ્યાય લોક' - નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જીગર અને અમી ___ સાહિત્યકારની રચના છે.

ચુનીલાલ મહેતા
ચુનીલાલ મડિયા
ચુનીલાલ શાહ
ચં. ચી. મહેતા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોના જીવનપ્રસંગોનું સંકલન ‘અહિંસાની ખોજ’ નામે થયું છે ?

મહાત્મા ગાંધીજી
વિનોબા ભાવે
રવિશંકર મહારાજ
સ્વામી આનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સંપૂર્ણ ગુજરાત સરકાર દ્વારા ચાલતી સાહિત્યિક સંસ્થા કઇ છે ?

ગુજરાત સાહિત્ય પરિષદ
ગુજરાત વિદ્યાસભા
પ્રેમાનંદ સાહિત્યસભા
ગુજરાત સાહિત્ય અકાદમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP