ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ધીરા ભગતને અને ઉત્તરાર્ધમાં નિરાંતને પોતાના ગુરુ માનનાર બાપુસાહેબ ગાયકવાડની કઈ રચના મરણપ્રસંગે ગવાય છે ?

રામરાજિયો
એકાદશસ્કંધ
શલોકા
દ્વાદશમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
રાજકારણ પર કટાક્ષ કરતું ‘રામલો રોબિનહુડ’ નાટકના રચિયતા જણાવો.

નવલરામ ત્રિવેદી
ધીરુભાઈ ઠાકર
ચુનીલાલ મડિયા
ઇશ્વર પેટલીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા' ના લેખિકા કોણ છે ?

કુન્દનિકા કાપડિયા
ધીરુબેન પટેલ
ઈલા આરબ મહેતા
સરોજ પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP