ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પીઠે પાંગર્યો પીપળો’ નવલકથા સર્જકનું નામ જણાવો.

આનંદશંકર ધ્રુવ
મુકેશ જોષી
મુકુન્દરાય આચાર્ય
દિલીપ રાણપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘આજ રે સપનામાં' લોકગીતમાં 'જટાળો' શબ્દ કોના માટે વપરાયો છે ?

નાયિકાના નણદોઈ માટે
ભગવાન શંકર માટે
નાયિકાના પતિ માટે
નાયિકાના દિયર માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP