ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઝવેરચંદ મેઘાણીની છેલ્લી નવલકથા કઈ હતી ?

સોરઠ તારા વહેતા પાણી
વેવિશાળ
કાળચક્ર
સૌરાષ્ટ્રની રસધાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કાળુ' અને 'રાજુ' આ પાત્રો કઈ કૃતિના છે ?

માનવીની ભવાઈ
માણસાઈના દીવા
ઝેર તો પીધા છે જાણી જાણી
જય સોમનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP