ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હૈ જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે’ - રચના કોની છે ? ધીરો ભગત બાપુસાહેબ ગાયકવાડ દાસી જીવણ દુલા ભાયા કાગ ધીરો ભગત બાપુસાહેબ ગાયકવાડ દાસી જીવણ દુલા ભાયા કાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હિમાંશી શેલતના કયા પુસ્તકમાં પ્રાણીઓના ઉછેરની સંવેદનાકથાઓ છે ? સપ્તધારા અંતરાલ અંધારી ગલીમાં સફેદ ટપકાં વિકટર સપ્તધારા અંતરાલ અંધારી ગલીમાં સફેદ ટપકાં વિકટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લઘુકથા સાહિત્યકારમાં શેનું મહત્ત્વ હોય છે ? ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા ચિત્ર દ્વારા ભાવ લાઘવ અને ચોટ કિંમતી વિચાર ચોટદાર રીતે પ્રગટ કરવાની ક્ષમતા ચિત્ર દ્વારા ભાવ લાઘવ અને ચોટ કિંમતી વિચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ રચના (ગરબો) વલ્લભ મેવાડાની નથી ? કજોડાનો ગરબો અંબાજીના શણગારનો ગરબો આનંદનો ગરબો મા પાવા તે ગઢથી ઊતર્યા કજોડાનો ગરબો અંબાજીના શણગારનો ગરબો આનંદનો ગરબો મા પાવા તે ગઢથી ઊતર્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભરત ભટ્ટના પુસ્તક ‘આનંદ મંગલ લોકે‘ ને કયા વર્ષે ગુજરાત સાહિત્ય અકાદમીનો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો ? 2010 2009 2011 2008 2010 2009 2011 2008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા ? ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ સુંદરમ્ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ સુંદરમ્ પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP