ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હૈ જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે’ - રચના કોની છે ? બાપુસાહેબ ગાયકવાડ દુલા ભાયા કાગ દાસી જીવણ ધીરો ભગત બાપુસાહેબ ગાયકવાડ દુલા ભાયા કાગ દાસી જીવણ ધીરો ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પત્રકારત્વનું ઉચ્ચ આદર્શ ગણાતું માસિક ‘વસંત’ કોણે શરૂ કર્યું હતું ? બાલાશંકર કંથારિયા ૨.વ. દેસાઈ આનંદશંકર ધ્રુવ કેશવલાલ ધ્રુવ બાલાશંકર કંથારિયા ૨.વ. દેસાઈ આનંદશંકર ધ્રુવ કેશવલાલ ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વસંત સામયિક શરૂ કરનાર સર્જક કોણ છે ? આનંદશંકર ધ્રુવ ઈન્દુલાલ યાજ્ઞિક દયાનંદ સરસ્વતી કેશવહર્ષદ ધ્રુવ આનંદશંકર ધ્રુવ ઈન્દુલાલ યાજ્ઞિક દયાનંદ સરસ્વતી કેશવહર્ષદ ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' - કાવ્ય કયા કવિનું છે ? ઝવેરચંદ મેઘાણી સ્નેહરશ્મિ ઉમાશંકર બાલમુકુંદ દવે ઝવેરચંદ મેઘાણી સ્નેહરશ્મિ ઉમાશંકર બાલમુકુંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જોડકાં જોડો.1. મનુભાઈ પંચોલી 2. ઈશ્વર પેટલીકર 3. ક.મા.મુનશી 4. જોક્સ મેકવાન અ. સોક્રેટિસબ. વેરની વસુલાત ક. આંગળીયાત ડ. જનમટીપ 1-ક, 2-બ, 3-ડ, 4-અ 1-અ, 2-ડ, 3-બ, 4-ક 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-ક, 2-બ, 3-ડ, 4-અ 1-અ, 2-ડ, 3-બ, 4-ક 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-અ, 2-બ, 3-ડ, 4-ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યકાર મનુભાઈ પંચોળીનું તખલ્લુસ જણાવો. ઉશનસ્ દર્શક બેફામ ધૂમકેતુ ઉશનસ્ દર્શક બેફામ ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP