ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘હૈ જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે’ - રચના કોની છે ?

દાસી જીવણ
દુલા ભાયા કાગ
બાપુસાહેબ ગાયકવાડ
ધીરો ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માય ડીયર જયુ' ઉપનામ ધરાવનાર સાહિત્યકાર કયા છે ?

નર્મદાશંકર દવે
જયંતીલાલ ગોહેલ
મણિલાલ હ. પટેલ
લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો :
(a) પ્રેમાનંદ
(b) શામળ
(c) કવિ દલપતરામ
(d) ગોવર્ધનરામ ત્રિપાઠી
(1) ભૂતિનિબંધ
(2) બરાસકસ્તૂરી
(3) સાક્ષરજીવન
(4) રણયજ્ઞ

(d)-(1), (c)-(2), (b)-(4), (a)-(3)
(a)-(3), (b)-(2), (d)-(1), (c)-(4)
(b)-(4), (c) -(2), (d)-(3), (a)-(1)
(b)-(2), (1)-(4), (c)-(1), (d)-(3)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP