ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘હૈ જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે’ - રચના કોની છે ?

દાસી જીવણ
ધીરો ભગત
બાપુસાહેબ ગાયકવાડ
દુલા ભાયા કાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ?

પ્રથમ નવલકથા-કરણઘેલો
પ્રથમ ખંડકાવ્ય-પૂર્વાલાપ
પ્રથમ ગઝલ-બોધ
પ્રથમ હાઇકુ-સોનેરી સુરજ, રૂપેરી ચાંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ 'અન ટુ ધ લાસ્ટ' પુસ્તકનો તરજુમો કરીને તેને કયું નામ આપ્યું હતું ?

દક્ષિણ આફ્રિકાનો ઈતિહાસ
સત્યના પ્રયોગો
સમાજવાદ
સર્વોદય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પાગલ અને વિહારી ઉપનામો ક્યા સાહિત્યકારના છે ?

મહાદેવભાઈ દેસાઈ
રમણલાલ દેસાઈ
ગૌરીશંકર જોશી
સુંદરજી બેટાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુજરાતી સાહિત્યકારે સ્વસુધારક મંડળીની સ્થાપના કરી હતી ?

ન્હાનાલાલ
નરસિંહરાવ દિવેટિયા
વિશ્વનાથ ભટ્ટ
મણિલાલ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP