ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને ધીરેથી પૂછે કે કેમ છે?’’ આ ગીત કોનું છે ?

ધ્રુવ ભટ્ટ
હરિન્દ્ર દવે
કુંદનિકા કાપડિયા
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઈંધણા વીણવા ગઇતી મોરી સૈયર' ગીતના રચયિતા કવિ ___ છે.

રાજેન્દ્ર શાહ
મોહનલાલ પટેલ
સુરસિંહજી ત. ગોહિલ
મણિલાલ પટેલ

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP