ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને ધીરેથી પૂછે કે કેમ છે?’’ આ ગીત કોનું છે ?

ધ્રુવ ભટ્ટ
હરિન્દ્ર દવે
કુંદનિકા કાપડિયા
રમેશ પારેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'દિવસો જુદાઈના જાય છે' - આ પંક્તિના રચયિતા કોણ છે ?

શૂન્ય પાલનપુરી
શેખાદમ આબુવાલા
ગની દહીંવાલા
અમર પાલનપુરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા કલાકાર ગુજરાતના કલાગુરુ ગણાય છે ?

રવિશંકર રાવળ
લાભુભાઈ ત્રિવેદી
ઝવેરચંદ મેઘાણી
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP