ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને ધીરેથી પૂછે કે કેમ છે?’’ આ ગીત કોનું છે ? હરિન્દ્ર દવે ધ્રુવ ભટ્ટ રમેશ પારેખ કુંદનિકા કાપડિયા હરિન્દ્ર દવે ધ્રુવ ભટ્ટ રમેશ પારેખ કુંદનિકા કાપડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "રહને કો ઘર નહિ હૈ, સારા જહાં હમારા" આ વાક્યપ્રયોગ શ્રી જયંતિ દલાલે ___ માટે કર્યો હતો. ખંડુભાઈ દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ વિનોબા ભાવે ખંડુભાઈ દેસાઈ ઈન્દુલાલ યાજ્ઞિક રવિશંકર મહારાજ વિનોબા ભાવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અત્રે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ ભક્ત કવિ નરસિંહ મહેતાની નથી ? પુત્રવિવાહ સુદામાચરિત્ર દાણાચાતુરી દાણાલીલા પુત્રવિવાહ સુદામાચરિત્ર દાણાચાતુરી દાણાલીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયા સાહિત્યકાર રાજયસભાના સભ્ય પણ હતાં ? ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ પીતાંબર પટેલ રઘુવીર ચૌધરી ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ પીતાંબર પટેલ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘બોરસલ્લીની પાનખર’ નિબંધસંગ્રહ કોનો છે ? મુરલી ઠાકુર કૈલાસ બાજપેયી સુધા મૂર્તિ રઘુવીર ચૌધરી મુરલી ઠાકુર કૈલાસ બાજપેયી સુધા મૂર્તિ રઘુવીર ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘પરબ’ કઈ સાહિત્યિક સંસ્થાનું પ્રકાશન છે ? ગુજરાતી સાહિત્ય પરિષદ એક પણ નહીં ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાતી સાહિત્ય પરિષદ એક પણ નહીં ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત સાહિત્ય અકાદમી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP