ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને ધીરેથી પૂછે કે કેમ છે?’’ આ ગીત કોનું છે ? ધ્રુવ ભટ્ટ હરિન્દ્ર દવે કુંદનિકા કાપડિયા રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ હરિન્દ્ર દવે કુંદનિકા કાપડિયા રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘હયાતી’ ગઝલ સંગ્રહ કોનો છે ? હરિન્દ્ર દવે જ્યોતીન્દ્ર દવે ‘શૂન્ય’ પાલનપુરી આસિમ રાંદેરી હરિન્દ્ર દવે જ્યોતીન્દ્ર દવે ‘શૂન્ય’ પાલનપુરી આસિમ રાંદેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'દિવસો જુદાઈના જાય છે' - આ પંક્તિના રચયિતા કોણ છે ? શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા ગની દહીંવાલા અમર પાલનપુરી શૂન્ય પાલનપુરી શેખાદમ આબુવાલા ગની દહીંવાલા અમર પાલનપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત' આ પંક્તિ કોની છે ? બોટાદકર નર્મદ દલપતરામ કવિ ખબરદાર બોટાદકર નર્મદ દલપતરામ કવિ ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કલાકાર ગુજરાતના કલાગુરુ ગણાય છે ? રવિશંકર રાવળ લાભુભાઈ ત્રિવેદી ઝવેરચંદ મેઘાણી રવિશંકર મહારાજ રવિશંકર રાવળ લાભુભાઈ ત્રિવેદી ઝવેરચંદ મેઘાણી રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભોળી રે ભરવાડણ ___' પદના રચયિતા કોણ છે ? મીરાંબાઈ નરસિંહ મહેતા પ્રેમાનંદ દયારામ મીરાંબાઈ નરસિંહ મહેતા પ્રેમાનંદ દયારામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP