ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને ધીરેથી પૂછે કે કેમ છે?’’ આ ગીત કોનું છે ? હરિન્દ્ર દવે કુંદનિકા કાપડિયા રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ હરિન્દ્ર દવે કુંદનિકા કાપડિયા રમેશ પારેખ ધ્રુવ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કસુંબીનો રંગ' - કાવ્ય કયા કવિનું છે ? બાલમુકુંદ દવે ઉમાશંકર સ્નેહરશ્મિ ઝવેરચંદ મેઘાણી બાલમુકુંદ દવે ઉમાશંકર સ્નેહરશ્મિ ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) વાર્તાસંગ્રહ 'વિશ્રંભકથા'ના લેખિકા કોણ છે ? સરોજ પાઠક ઈલા આરબ મહેતા કુદનિકા કાપડિયા ધીરુબેન પટેલ સરોજ પાઠક ઈલા આરબ મહેતા કુદનિકા કાપડિયા ધીરુબેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'નખી સરોવર પર શરદપૂર્ણિમા' કોની કવિતા છે ? અનિલ જોશી પ્રહલાદ પારેખ ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ અનિલ જોશી પ્રહલાદ પારેખ ઉમાશંકર જોશી રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મેના ગુર્જરી' નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક ___ જયશંકર 'સુંદરી' મૃણાલિની સારાભાઈ જશવંત ચૌધરી અવિનાશ વ્યાસ જયશંકર 'સુંદરી' મૃણાલિની સારાભાઈ જશવંત ચૌધરી અવિનાશ વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચિનુ મોદી લિખિત કઈ કૃતિને સને 2013માં સાહિત્ય અકાદમી એવૉર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે ? ગઝલ સંહિતા અખંડ ઝાલર વાગે ખારાં ઝરણાં ફટફટિયું ગઝલ સંહિતા અખંડ ઝાલર વાગે ખારાં ઝરણાં ફટફટિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP