ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
“ઓચિંતું કોઈ મને રસ્તે મળે ને ધીરેથી પૂછે કે કેમ છે?’’ આ ગીત કોનું છે ?

હરિન્દ્ર દવે
કુંદનિકા કાપડિયા
રમેશ પારેખ
ધ્રુવ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મેના ગુર્જરી' નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક ___

જયશંકર 'સુંદરી'
મૃણાલિની સારાભાઈ
જશવંત ચૌધરી
અવિનાશ વ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ચિનુ મોદી લિખિત કઈ કૃતિને સને 2013માં સાહિત્ય અકાદમી એવૉર્ડથી સન્માનિત કરવામાં આવેલ છે ?

ગઝલ સંહિતા
અખંડ ઝાલર વાગે
ખારાં ઝરણાં
ફટફટિયું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP