ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
લોર્ડ લિટનની ‘ઝેનોની' કૃતિનો ભાવનુવાદ કોણે આપ્યો છે ?

મણિલાલ દ્વિવેદી
રણજિતરામ મહેતા
દુર્ગારામ મહેતા
નરસિંહરાવ દિવેટીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સ્મરણયાત્રા' પુસ્તકના લેખક કોણ છે ?

કિશોરલાલ મશરૂવાળા
કાકાસાહેબ કાલેલકર
અમૃતલાલ વેગડ
મહેન્દ્ર મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP