ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'માણસાઈના દીવા' પુસ્તકના લેખક કોણ છે ?

ઝવેરચંદ મેઘાણી
રવિશંકર મહારાજ
ઈશ્વર પેટલીકર
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આપણા લોકસાહિત્યમાં કયા નગરના પતનનો ઉલ્લેખ કરતો પતાઈ રાવળનો ગરબો છે કે જેની નીતિ ભ્રષ્ટતાને કારણે તેનું પતન થયું હતું ?

ચાંપાનેર
પાવાગઢ
બેચરાજી
ડાકોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ નિબંધ સંગ્રહના લેખકનું નામ જણાવો.
મોજાંને ચીંધવા સહેલા નથી.

મુરલી ઠાકુર
દયારામ
સુરેશ દલાલ
પ્રિયકાન્ત મણિયાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP