ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘બુરાઈના દ્વાર પરથી' કૃતિના લેખક કોણ છે ?

ઉમાશંકર જોષી
જ્યોતીન્દ્ર દવે
ચંદ્રકાન્ત શેઠ
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નર્મદે લખેલ સૌપ્રથમ નિબંધનું નામ જણાવો.

મંડળી મળવાથી થતા લાભ
વાત એક ડાળની
ક્યારેય વિસરાય નહીં
પ્રેમ અને જુગુપ્સા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP