ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સૌંદર્યદર્શી કવિ' તરીકે કોણ ઓળખાય છે ? કવિ કલાપિ કવિ સુંદરમ ન્હાનાલાલ દામોદર બોટાદકર કવિ કલાપિ કવિ સુંદરમ ન્હાનાલાલ દામોદર બોટાદકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ? રોહીદાસ ચરિત્ર રેખાખંડ નંદબત્રીસી વાર્તા ચંદ્રાવલી રોહીદાસ ચરિત્ર રેખાખંડ નંદબત્રીસી વાર્તા ચંદ્રાવલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લીલુડી ધરતી' નવલકથાના લેખક કોણ છે ? ધૂમકેતુ ર.વ.દેસાઈ પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા ધૂમકેતુ ર.વ.દેસાઈ પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'આંધળી માનો કાગળ' કોની રચના છે ? વેણીભાઈ પુરોહિત કૃષ્ણલાલ શ્રીધરાણી પિનાકિન ઠાકોર ઈન્દુલાલ ગાંધી વેણીભાઈ પુરોહિત કૃષ્ણલાલ શ્રીધરાણી પિનાકિન ઠાકોર ઈન્દુલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જૂનું પિયરઘર' સૉનેટ કયા છંદમાં રચાયેલું છે ? શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા ઝૂલણાં શિખરિણી પૃથ્વી મંદાક્રાંતા ઝૂલણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યોગ્ય જોડકાં જોડો.લેખકa. દલપતરામb. શામળc. મણિભાઈ નભુભાઈd. સ્વામી આનંદકૃતિ 1. રેવાખંડ 2. નારી પ્રતિષ્ઠા3. ઈસુનુ બલિદાન4. તાર્કિક બોધ b-1, c-2, d-3, a-4 c-1, b-2, a-3, d-4 d-1, a-2, b-3, c-4 a-1, b-2, c-3, d-4 b-1, c-2, d-3, a-4 c-1, b-2, a-3, d-4 d-1, a-2, b-3, c-4 a-1, b-2, c-3, d-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP