ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ?

'વળામણાં'
'મળેલા જીવ'
'ભાગ્યાંના ભેરુ'
'માનવીની ભવાઈ'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કેન્દ્રવર્તી વિચાર કઈ કૃતિનો છે તે જણાવો.
આ રચનામાં પ્રકૃતિનો પાંચેય તત્વોનો કવિએ અભિવ્યક્ત કર્યા છે.

સારસી
આપની યાદી
નદીનું સિંધુને આમંત્રણ
મને જોઈને ઊડી જતાં પક્ષીઓને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'થોડાં આંસું, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ?

મહાદેવભાઈ દેસાઈ
જયશંકર સુંદરી
કનૈયાલાલ મુનશી
ચંદ્રવદન મેહતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP