ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટૂંકીવાર્તામાં અશ્લીલ નિરૂપણ કરવા બદલ કયા ગુજરાતી સર્જક ઉપર ખટલો ચલાવવામાં આવ્યો હતો ?

સુરેશ જોશી
મધુ રાય
ચંદ્રકાંત બક્ષી
ચિનુ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'સમૂળી ક્રાંતિ' સાહિત્ય કૃતિના લેખક કોણ છે ?

મોહનલાલ ગાંધી
મનુભાઈ પંચોળી
કિશોરલાલ મશરૂવાળા
ઝવેરચંદ મેઘાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મહાગુજરાતની લડત દરમિયાન ‘નવગુજરાત’ દૈનિક કોણ ચલાવતું હતું ?

જયંતી દલાલ
હરિહર ખંભોળજા
ઇન્દુલાલ યાજ્ઞિક
રતુભાઈ અદાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP