ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ?

રોહીદાસ ચરિત્ર
રેખાખંડ
નંદબત્રીસી
વાર્તા ચંદ્રાવલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આંધળી માનો કાગળ' કોની રચના છે ?

વેણીભાઈ પુરોહિત
કૃષ્ણલાલ શ્રીધરાણી
પિનાકિન ઠાકોર
ઈન્દુલાલ ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકાં જોડો.
લેખક
a. દલપતરામ
b. શામળ
c. મણિભાઈ નભુભાઈ
d. સ્વામી આનંદ
કૃતિ
1. રેવાખંડ
2. નારી પ્રતિષ્ઠા
3. ઈસુનુ બલિદાન
4. તાર્કિક બોધ

b-1, c-2, d-3, a-4
c-1, b-2, a-3, d-4
d-1, a-2, b-3, c-4
a-1, b-2, c-3, d-4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP