ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સૌંદર્યદર્શી કવિ' તરીકે કોણ ઓળખાય છે ? દામોદર બોટાદકર ન્હાનાલાલ કવિ સુંદરમ કવિ કલાપિ દામોદર બોટાદકર ન્હાનાલાલ કવિ સુંદરમ કવિ કલાપિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ? 'વળામણાં' 'મળેલા જીવ' 'ભાગ્યાંના ભેરુ' 'માનવીની ભવાઈ' 'વળામણાં' 'મળેલા જીવ' 'ભાગ્યાંના ભેરુ' 'માનવીની ભવાઈ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કેન્દ્રવર્તી વિચાર કઈ કૃતિનો છે તે જણાવો.આ રચનામાં પ્રકૃતિનો પાંચેય તત્વોનો કવિએ અભિવ્યક્ત કર્યા છે. સારસી આપની યાદી નદીનું સિંધુને આમંત્રણ મને જોઈને ઊડી જતાં પક્ષીઓને સારસી આપની યાદી નદીનું સિંધુને આમંત્રણ મને જોઈને ઊડી જતાં પક્ષીઓને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'થોડાં આંસું, થોડાં ફૂલ' કોની આત્મકથા છે ? મહાદેવભાઈ દેસાઈ જયશંકર સુંદરી કનૈયાલાલ મુનશી ચંદ્રવદન મેહતા મહાદેવભાઈ દેસાઈ જયશંકર સુંદરી કનૈયાલાલ મુનશી ચંદ્રવદન મેહતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “સૂર્યોપનિષદ”ના સર્જક કોણ છે ? રાજેન્દ્ર શુક્લ હરીન્દ્ર દવે રાજેન્દ્ર શાહ તુષાર શુક્લ રાજેન્દ્ર શુક્લ હરીન્દ્ર દવે રાજેન્દ્ર શાહ તુષાર શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુપ્રસિદ્ધ 'નાદગમન' કાવ્યના કવિ કોણ છે ? શામળ પ્રેમાનંદ મીરાંબાઈ નરસિંહ મહેતા શામળ પ્રેમાનંદ મીરાંબાઈ નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP