ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીને પ્રિય એવું ‘કાચબા-કાચબીનું પદ’ના રચનાકાર કોણ છે ? પ્રીતમ ભોજો ભગત ધીરો ભગત નરસિંહ મહેતા પ્રીતમ ભોજો ભગત ધીરો ભગત નરસિંહ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૈત્રી ભાવનું પવિત્રઝરણું નામની પ્રસિદ્ધ રચનાના સર્જક કોણ છે ? શ્રી ચિત્રભાનુજી શ્રી સ્વામી રામદાસ શ્રી સુંદરમ્ શ્રી ઉમાશંકર જોષી શ્રી ચિત્રભાનુજી શ્રી સ્વામી રામદાસ શ્રી સુંદરમ્ શ્રી ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વનરાજ ચાવડા' નવલકથાના લેખક કોણ છે ? બળવંત મહેતા દુર્ગારામ મહેતા રણજિતરામ મહેતા મહીપતરામ રૂપરામ બળવંત મહેતા દુર્ગારામ મહેતા રણજિતરામ મહેતા મહીપતરામ રૂપરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) “માનવ ન થઈ શક્યો તો એ ઈશ્વર બની ગયો’ – ગઝલના સર્જક કોણ છે ? ખલીલ ધનતેજવી જલન માતરી અમૃત ઘાયલ આદિલ મન્સૂરી ખલીલ ધનતેજવી જલન માતરી અમૃત ઘાયલ આદિલ મન્સૂરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી બાળસાહિત્ય સાથે જોડાયેલા મહિલા કોણ છે ? અંજલિ મેઢ ઈલા પાઠક વર્ષાદાસ ઊર્મિ પરીખ અંજલિ મેઢ ઈલા પાઠક વર્ષાદાસ ઊર્મિ પરીખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રામનારાયણ પાઠકે કયા ઉપનામથી નિબંધો લખ્યા છે ? દ્વિરેફ વાસુકિ સ્વૈરવિહારી શેષ દ્વિરેફ વાસુકિ સ્વૈરવિહારી શેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP