ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘એકદા નૈમિષારણ્યે' ટૂંકી વાર્તાસંગ્રહ કોનો છે ?

અશોક ચાવડા
લાભશંકર ઠાકર
રતિલાલ બોરીસાગર
સુરેશ જોષી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઉશનસ્' કોનું ઉપનામ છે ?

મણિશંકર રત્નજી ભટ્ટ
નટવરલાલ કુબેરદાસ પંડ્યા
ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી
રતિલાલ રૂપાવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘સદમાતાનો ખાંચો’ સ્મરણકથાના લેખકનું નામ જણાવો ?

મૃગેશ શાહ
નટવરલાલ પંડયા
રતિલાલ બોરીસાગર
શ્યામ સાધુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP