GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 વિશેષણ શોધો : સાચા સાધુને સહુ નમે છે. નમે છે સાચા સાધુ નમે છે સાચા સાધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 અર્થશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રના સંયોજનથી બનતો વિષય કયા નામે ઓળખાય છે ? અર્થવિષયક આંકડાશાસ્ત્ર અર્થમિતિશાસ્ત્ર ગાણિતિક અર્થશાસ્ત્ર ગાણિતિક આંકડાશાસ્ત્ર અર્થવિષયક આંકડાશાસ્ત્ર અર્થમિતિશાસ્ત્ર ગાણિતિક અર્થશાસ્ત્ર ગાણિતિક આંકડાશાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ભારત દેશ માટેના અર્થવિષયક આંકડાશાસ્ત્રના ક્ષેત્રમાં ડૉ. વી. કે. આર. વી. રાવનું નામ શા માટે જાણીતું છે ? આયોજન અંગેના નિર્ણયો લેવા માટે નોબેલ પ્રાઈઝ માટે રાષ્ટ્રીય આવકની ગણતરી માટેના અંદાજો મેળવવા માટે ખેતી વિષયક આંકડાઓ મેળવવા માટે આયોજન અંગેના નિર્ણયો લેવા માટે નોબેલ પ્રાઈઝ માટે રાષ્ટ્રીય આવકની ગણતરી માટેના અંદાજો મેળવવા માટે ખેતી વિષયક આંકડાઓ મેળવવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 રૂઢીપ્રયોગનો અર્થ જણાવો : બળતામાં ઘી હોમવું પવિત્ર કાર્ય કરવું ચાલુ ઉશ્કેરણીમાં વધુ કારણ ઉમેરવું અગ્નિ પ્રજ્વલિત કરવો નકામા ઘી નો સદુપયોગ કરવો પવિત્ર કાર્ય કરવું ચાલુ ઉશ્કેરણીમાં વધુ કારણ ઉમેરવું અગ્નિ પ્રજ્વલિત કરવો નકામા ઘી નો સદુપયોગ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 વપરાશી ચીજવસ્તુઓ A, B, C, D માટે વર્ષ 2010 માં ભાવ, વર્ષ 2018 માં ભાવ અને તેમના ભાર નીચેના કોઠામાં દર્શાવેલા છે. ચીજ વસ્તુ 2010 માં ભાવ (રૂ.)2018 માં ભાવ (રૂ.)ભારA151825B102532C203030D5260132010 ના વર્ષનો આધાર વર્ષ ગણીને 2018 ના વર્ષ માટેનો સૂચકઆંક કેટલો થશે ? 170 1700 312 230 170 1700 312 230 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2 ભારતના રાષ્ટ્રપતિએ પોતાનો હોદ્દો સંભાળતાં પહેલાં લેવાના શપથ (પ્રતિજ્ઞા) સંબંધમાં નીચેના પૈકી કયું વિધાન સાચું છે ? ભારતના રાષ્ટ્રપતિ હોદો સંભાળતાં પહેલાં ભારતીય બંધારણના અનુચ્છેદ 75 (પંચોતર) મુજબ શપથ (પ્રતિજ્ઞા) લે છે. ભારતના રાષ્ટ્રપતિને ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ શપય લેવડાવે છે. ભારતના રાષ્ટ્રપતિએ હોદો ધારણ કર્યાના 15 દિવસમાં સંસદનું સંયુક્ત સત્ર બોલાવી શપથ લેવાના હોય છે. ભારતના રાષ્ટ્રપતિને લોક્સભાના અધ્યક્ષ શપથ લેવડાવે છે. ભારતના રાષ્ટ્રપતિ હોદો સંભાળતાં પહેલાં ભારતીય બંધારણના અનુચ્છેદ 75 (પંચોતર) મુજબ શપથ (પ્રતિજ્ઞા) લે છે. ભારતના રાષ્ટ્રપતિને ભારતની સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ શપય લેવડાવે છે. ભારતના રાષ્ટ્રપતિએ હોદો ધારણ કર્યાના 15 દિવસમાં સંસદનું સંયુક્ત સત્ર બોલાવી શપથ લેવાના હોય છે. ભારતના રાષ્ટ્રપતિને લોક્સભાના અધ્યક્ષ શપથ લેવડાવે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP