ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મને એ જોઇને હસવું હજારો વાર આવે છે, પ્રભુ ! તારાં બનાવેલા આજે તને બનાવે છે !"- પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે ? હરજી લવજી દામાણી 'શયદા' જગજિતસિંહ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી' શૂન્ય પાલનપુરી હરજી લવજી દામાણી 'શયદા' જગજિતસિંહ સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી' શૂન્ય પાલનપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ પ્રવાસવર્ણન પુસ્તક કયું ? હિન્દીની મુસાફરી આફ્રિકાનો પ્રવાસ ભારત દર્શન ઇંગ્લેન્ડની મુસાફરી હિન્દીની મુસાફરી આફ્રિકાનો પ્રવાસ ભારત દર્શન ઇંગ્લેન્ડની મુસાફરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ચંદ્રકાંત બક્ષીની જાણીતી કૃતિ, આકાર, પેરેલિસિસનો સાહિત્યપ્રકાર જણાવો ? આત્મકથા ગઝલ નવલિકા નવલકથા આત્મકથા ગઝલ નવલિકા નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મહાગુજરાતની લડત દરમિયાન ‘નવગુજરાત’ દૈનિક કોણ ચલાવતું હતું ? રતુભાઈ અદાણી જયંતી દલાલ ઇન્દુલાલ યાજ્ઞિક હરિહર ખંભોળજા રતુભાઈ અદાણી જયંતી દલાલ ઇન્દુલાલ યાજ્ઞિક હરિહર ખંભોળજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મારૂ જીવન એ જ મારી વાણી' ગ્રંથના રચયિતા કોણ છે ? ગાંધીજી નારાયણ દેસાઈ મહાદેવ દેસાઈ જયપ્રકાશ નારાયણ ગાંધીજી નારાયણ દેસાઈ મહાદેવ દેસાઈ જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓ ઈશ્વર ભજીએ તને મોટું છે તુજ નામ, ગુણ તારા નિત ગાઇએ, થાય અમારા કામ. - આ પંક્તિનો છંદ ઓળખવો. મનહર દોહરો સવૈયા પૃથ્વી મનહર દોહરો સવૈયા પૃથ્વી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP