ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "મને એ જોઇને હસવું હજારો વાર આવે છે, પ્રભુ ! તારાં બનાવેલા આજે તને બનાવે છે !"- પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે ? જગજિતસિંહ હરજી લવજી દામાણી 'શયદા' શૂન્ય પાલનપુરી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી' જગજિતસિંહ હરજી લવજી દામાણી 'શયદા' શૂન્ય પાલનપુરી સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રસિદ્ધ લેખક અને પત્રકાર કિશોર મકવાણાનું શ્રેષ્ઠ પુસ્તક જણાવો. મનની વ્યથા સ્વાભિમાનનાં તીર્થસ્થાનો ભવાની રૂપરેખા સમરસ બિંદુ મનની વ્યથા સ્વાભિમાનનાં તીર્થસ્થાનો ભવાની રૂપરેખા સમરસ બિંદુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગાંધીકથા' કહેવા માટે કોણ જાણીતું છે ? અશ્વિન દેસાઈ મોરારિ બાપુ નારાયણભાઈ દેસાઈ રમેશ ઓઝા અશ્વિન દેસાઈ મોરારિ બાપુ નારાયણભાઈ દેસાઈ રમેશ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) યશવંતરાય શુકલ રચિત - ‘કેન્દ્ર અને પરિઘ’નો સાહિત્ય પ્રકાર જણાવો. નવલિકા નાટક નવલકથા ચિંતનાત્મક નિબંધ નવલિકા નાટક નવલકથા ચિંતનાત્મક નિબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના વ્યાપક રીતે વપરાતા સાર્થ શબ્દકોષનું પ્રકાશન કોના દ્વારા થયું છે ? સાહિત્ય પરિષદ સાહિત્ય અકાદમી ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ સાહિત્ય પરિષદ સાહિત્ય અકાદમી ગુજરાત યુનિવર્સિટી ગુજરાત વિદ્યાપીઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "જ્ઞાતિ-નિબંધ" ના લેખક કોણ છે ? દલપતરામ મણિલાલ નભુભાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી નર્મદ દલપતરામ મણિલાલ નભુભાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP