ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"મને એ જોઇને હસવું હજારો વાર આવે છે, પ્રભુ ! તારાં બનાવેલા આજે તને બનાવે છે !"- પ્રસ્તુત પંકિત કયા ગઝલકારની છે ?

હરજી લવજી દામાણી 'શયદા'
શૂન્ય પાલનપુરી
જગજિતસિંહ
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ 'કલાપી'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો :
(a) પ્રેમાનંદ
(b) શામળ
(c) કવિ દલપતરામ
(d) ગોવર્ધનરામ ત્રિપાઠી
(1) ભૂતિનિબંધ
(2) બરાસકસ્તૂરી
(3) સાક્ષરજીવન
(4) રણયજ્ઞ

(a)-(3), (b)-(2), (d)-(1), (c)-(4)
(b)-(2), (1)-(4), (c)-(1), (d)-(3)
(b)-(4), (c) -(2), (d)-(3), (a)-(1)
(d)-(1), (c)-(2), (b)-(4), (a)-(3)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ?

મહાત્મા ગાંધી
નંદશંકર મહેતા
ગોવર્ધનરામ ત્રિપાઠી
આનંદશંકર ધ્રુવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ફિલ્મ અને દિગ્દર્શક સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ?

માનવીની ભવાઈ-પન્નાલાલ પટેલ
કાશીનો દીકરો-કાંતિ મડિયા
મહિયરની ચૂંદડી-વિભાકર મહેતા
ભવની ભવાઈ-કેતન મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP