GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
ભારત દેશ માટેના અર્થવિષયક આંકડાશાસ્ત્રના ક્ષેત્રમાં ડૉ. વી. કે. આર. વી. રાવનું નામ શા માટે જાણીતું છે ?

આયોજન અંગેના નિર્ણયો લેવા માટે
રાષ્ટ્રીય આવકની ગણતરી માટેના અંદાજો મેળવવા માટે
ખેતી વિષયક આંકડાઓ મેળવવા માટે
નોબેલ પ્રાઈઝ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Statistical Assistant Exam Paper (04-11-2018) / 2
‘વિરંચી' કોનું તખલ્લુસ છે ?

ધ્રુવ ભટ્ટ
કનૈયાલાલ મુનશી
ચુનીલાલ મડિયા
ઝીણાભાઈ દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP