ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું યુગ્મ યોગ્ય નથી ? મિથ્યાભિમાન - દલપતરામ કુસુમમાળા - નરસિંહરાવ મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી મિથ્યાભિમાન - દલપતરામ કુસુમમાળા - નરસિંહરાવ મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની નવલકથા 'માનવીની ભવાઈ' ને કોણે ખેતી અને પ્રેમનું મહાકાવ્ય કહ્યું છે ? ઉમાશંકર જોષી ઉશનશ્ કે. કા. શાસ્ત્રી ધૂમકેતુ ઉમાશંકર જોષી ઉશનશ્ કે. કા. શાસ્ત્રી ધૂમકેતુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હાસ્યકલાકાર તેમજ લોકસાહિત્યકાર એવા સાંઈરામ દવેનું મૂળ નામ જણાવો. રજની લીલાશંકર દવે પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે ભાવિક જેઠાલાલ દવે ભરત અશોકભાઈ દવે રજની લીલાશંકર દવે પ્રશાંત વિષ્ણુપ્રસાદ દવે ભાવિક જેઠાલાલ દવે ભરત અશોકભાઈ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કન્યાવિદાય'- વિદાયગીત કોની રચના છે ? અનિલ જોશી વિનોદ ત્રિપાઠી રમેશ પારેખ વિનોદ જોશી અનિલ જોશી વિનોદ ત્રિપાઠી રમેશ પારેખ વિનોદ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પંચવટી શબ્દનો સમાસ જણાવો. દ્વંદ્વ ઉપપદ દ્વિગુ બહુવ્રીહી દ્વંદ્વ ઉપપદ દ્વિગુ બહુવ્રીહી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રંગ કસુંબલ ગુજરાતી' કાવ્યસંગ્રહના રચિયતા કોણ છે ? પ્રશાંત દવે ઉશનસ્ ધીરુભાઈ પરીખ જોરાવરસિંહ જાદવ પ્રશાંત દવે ઉશનસ્ ધીરુભાઈ પરીખ જોરાવરસિંહ જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP