ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું યુગ્મ યોગ્ય નથી ?

પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી
મિથ્યાભિમાન - દલપતરામ
મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી
કુસુમમાળા - નરસિંહરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દેવાસનો પાડો ___ છે.

નેપાળની પૌરાણિક રાજધાની
આપેલ પૈકી કોઇ નહીં
જૈન હસ્તપ્રત
ઓશોની આત્મકથા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેનામાંથી કઈ જોડ ખોટી છે ?

પ્રથમ ખંડકાવ્ય-પૂર્વાલાપ
પ્રથમ ગઝલ-બોધ
પ્રથમ હાઇકુ-સોનેરી સુરજ, રૂપેરી ચાંદ
પ્રથમ નવલકથા-કરણઘેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હિન્દુધર્મની બાળપોથી કોણે લખ્યું છે ?

ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણ
આનંદશંકર ધ્રુવ
ચંદ્રકાંત બક્ષી
સ્વામી સચ્ચિદાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP