ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું યુગ્મ યોગ્ય નથી ? મિથ્યાભિમાન - દલપતરામ કુસુમમાળા - નરસિંહરાવ પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી મિથ્યાભિમાન - દલપતરામ કુસુમમાળા - નરસિંહરાવ પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મૂચ્છકટિકમ્ના રચયિતાનું નામ જણાવો. કાલીદાસ કલ્હણ સુદ્રક માઘ કાલીદાસ કલ્હણ સુદ્રક માઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જીવણલાલ કથામાળા' કોની નવલકથા છે ? ચંદ્રકાંત બક્ષી વિનેશ અંતાણી મધુ રાય દશરથ પરમાર ચંદ્રકાંત બક્ષી વિનેશ અંતાણી મધુ રાય દશરથ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પાગલ અને વિહારી ઉપનામો ક્યા સાહિત્યકારના છે ? ગૌરીશંકર જોશી મહાદેવભાઈ દેસાઈ રમણલાલ દેસાઈ સુંદરજી બેટાઈ ગૌરીશંકર જોશી મહાદેવભાઈ દેસાઈ રમણલાલ દેસાઈ સુંદરજી બેટાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પૃથ્વીવલ્લભ'નું પાત્ર કયું છે ? મૃણાલવતી રાણકદેવી મહાદેવી શશિકલા મૃણાલવતી રાણકદેવી મહાદેવી શશિકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ક્રિકેટના કામણ' એ કોની કૃતિ છે ? મુનાફ પટેલ જામ રણજી કરસન ઘાવરી બકુલ ત્રિપાઠી મુનાફ પટેલ જામ રણજી કરસન ઘાવરી બકુલ ત્રિપાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP