ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું યુગ્મ યોગ્ય નથી ?

પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી
કુસુમમાળા - નરસિંહરાવ
મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી
મિથ્યાભિમાન - દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં નીચેનામાંથી ધીરુભાઈ ઠાકર માટે શું સાચું છે ?

'મુંબઈ સમાચાર' ના સ્થાપક
બાળસાહિત્યના સંનિષ્ઠ સર્જક
ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ
'ગુજરાત વિશ્વકોશ' ના નિર્માતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લોકકથાના મૂળ અને કુળ' પુસ્તકના લેખક કોણ છે?

ભગવાનદાસ પટેલ
ઝવેરચંદ મેઘાણી
હરિવલ્લભ ભાયાણી
ખોડીદાસ પરમાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'હાઈસ્કૂલમાં' પાઠ ગાંધીજીના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે ?

અનાશક્તિયોગ
સત્યના પ્રયોગો
હિન્દ સ્વરાજ
મંગલ પ્રભાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP