ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયું યુગ્મ યોગ્ય નથી ?

મિથ્યાભિમાન - દલપતરામ
કુસુમમાળા - નરસિંહરાવ
મળેલા જીવ - ઝવેરચંદ મેઘાણી
પાટણની પ્રભુતા - કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"શેરે-એ-કાશ્મીર" કોનું ઉપનામ છે ?

શેખ અબ્દુલ્લા
ઓમર અબ્દુલ્લા
ફારુક શેખ
ફારુક અબ્દુલ્લા

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયા પુસ્તકના લેખક કિશનસિંહ ચાવડા છે ?

હિમાલયની યાત્રા
પૂર્વોત્તર
દક્ષિણાયન
હિમાલયની પદયાત્રા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP