ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
વડોદરા રાજ્ય સંગીતનું આશ્રયદાતા રાજ્ય હતું. નીચે દર્શાવેલ કલાકારો પૈકી વડોદરા રાજ્ય દ્વારા કોને આશ્રય મળેલ ન હતો ?

ઉસ્તાદ ફૈયઝખાન
પંડિત વિષ્ણુ નારાયણ
ઉસ્તાદ મૌલાબક્ષ
ઉસ્તાદ ઈન્યિત હુસેનખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આદિવાસીઓના ધાર્મિક પરંપરાગત ભીંતચિત્રો કયા નામથી ઓળખાય છે ?

પટોળા
વારલી ભીંત ચિત્ર
પીંછોરા
પીંછવાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP