ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મહુડી ખાતેના પવિત્ર ઘંટાકર્ણ મહાવીર સ્વામીના જૈન મંદિરના સ્થાપકનું નામ જણાવો.

વિદ્યાસાગરસૂરીશ્વરજી મ.સા.
બુદ્ધિસાગરસુરીશ્વરજી મ.સા.
ધર્મસાગરસુરીશ્વરજી
યુગભૂષણસરીશ્વરજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી ?

પિરાજી સાગરા - ચિત્રકાર
રવિશંકર રાવળ - ચિત્રકાર
સોમાલાલ શાહ - ચિત્રકાર
અંજલિ મેઢ - ચિત્રકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
રાજકોટ જિલ્લામાં જસદણ પાસે માંડવના ડુંગરમાંથી ઉદ્ભવી ભાદર નદી કયાં અંત પામે છે ?

પોરબંદર જિલ્લાના નવી બંદર પાસે અરબ સાગરમાં
સુલતાનપુર પાસે આજી નદીને મળે
જામનગર જિલ્લાના બેડી બંદર પાસે અરબ સાગરમાં
ભાવનગર નજીક ખંભાતના અખાતમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP