ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઊનાં રે પાણીના અદ્દભુત માછલાં, એમાં આસમાની ભેજ, એમાં આત્માના તેજ – ના સર્જક કોણ છે ?

વેણીભાઈ પુરોહિત
બચુભાઈ શુક્લ
મનોજ ખંડેરિયા
પ્રભુલાલ દ્વિવેદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
જયકુમારી-વિજય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણય-કથા નાટક ___ એ લખ્યું છે.

રણછોડભાઈ ઉદયરામ દવે
સી.સી.મહેતા
બાપુલાલ નાયક
પ્રાગજી ડોસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના પૈકી કયો એક વિકલ્પ સુસંગત નથી ?

'પરિક્રમા' અને 'અલ્લક દલ્લક' - બાલમુકુંદ દવે
'સૂરજમુખી' અને 'માટીનો મહેકતો સ્વાદ' - મકરંદ દવે
'કોડિયાં' અને 'મોરના ઈંડા' - ઝવેરચંદ મેઘાણી
'છંદોલય' અને 'સ્વાધ્યાય લોક' - નિરંજન ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP