ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
આપણા લોકસાહિત્યમાં કયા નગરના પતનનો ઉલ્લેખ કરતો પતાઈ રાવળનો ગરબો છે કે જેની નીતિ ભ્રષ્ટતાને કારણે તેનું પતન થયું હતું ?

ડાકોર
ચાંપાનેર
પાવાગઢ
બેચરાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સાહિત્યકાર અને સાહિત્ય સ્વરૂપનું ક્યું જોડકું ખોટું છે ?

ગિજુભાઈ - બાળ સાહિત્ય
દયારામ - ગરબી
અખો - આખ્યાન
ન્હાનાલાલ - ડોલન શૈલી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP