ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હડૂલા કાવ્યપ્રકાર કોણે આપ્યો છે ? અખો શામળ નર્મદ દલપતરામ અખો શામળ નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઊનાં રે પાણીના અદ્દભુત માછલાં, એમાં આસમાની ભેજ, એમાં આત્માના તેજ – ના સર્જક કોણ છે ? વેણીભાઈ પુરોહિત બચુભાઈ શુક્લ મનોજ ખંડેરિયા પ્રભુલાલ દ્વિવેદી વેણીભાઈ પુરોહિત બચુભાઈ શુક્લ મનોજ ખંડેરિયા પ્રભુલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયકુમારી-વિજય, ગુજરાતી સાહિત્યનું પ્રથમ આધુનિક પ્રણય-કથા નાટક ___ એ લખ્યું છે. રણછોડભાઈ ઉદયરામ દવે સી.સી.મહેતા બાપુલાલ નાયક પ્રાગજી ડોસા રણછોડભાઈ ઉદયરામ દવે સી.સી.મહેતા બાપુલાલ નાયક પ્રાગજી ડોસા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયો એક વિકલ્પ સુસંગત નથી ? 'પરિક્રમા' અને 'અલ્લક દલ્લક' - બાલમુકુંદ દવે 'સૂરજમુખી' અને 'માટીનો મહેકતો સ્વાદ' - મકરંદ દવે 'કોડિયાં' અને 'મોરના ઈંડા' - ઝવેરચંદ મેઘાણી 'છંદોલય' અને 'સ્વાધ્યાય લોક' - નિરંજન ભગત 'પરિક્રમા' અને 'અલ્લક દલ્લક' - બાલમુકુંદ દવે 'સૂરજમુખી' અને 'માટીનો મહેકતો સ્વાદ' - મકરંદ દવે 'કોડિયાં' અને 'મોરના ઈંડા' - ઝવેરચંદ મેઘાણી 'છંદોલય' અને 'સ્વાધ્યાય લોક' - નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકીનું ક્યું સાહિત્યસર્જન શ્રીરંગ અવધૂતનું છે ? આપેલ તમામ રંગ હૃદયમ્ ગુરુલીલામૃત રંગતરંગ આપેલ તમામ રંગ હૃદયમ્ ગુરુલીલામૃત રંગતરંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કાન્તા' અને 'નૃસિંહાવતાર' નાટક કોની રચના છે ? કલાપી મણિલાલ દ્વિવેદી બ. ક. ઠાકોર કાન્ત કલાપી મણિલાલ દ્વિવેદી બ. ક. ઠાકોર કાન્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP