ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મારું જીવન એ જ મારી વાણી'ના ચરિત્ર નાયક કોણ છે ?

રવિશંકર મહારાજ
મહાદેવ દેસાઈ
નારાયણ દેસાઈ
મહાત્મા ગાંધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શક્તિપીઠ બહુચરાજીનું સ્તુતિગાન કરનાર પ્રખ્યાત દેવી ભક્તનું નામ જણાવો.

ભકત શામ
વલ્લભ મેવાડો
ભીમદેવ પ્રથમ
કણદેવ સોલંકી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP