ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મંગુ અને અમરતકાકી પાત્રો કઇ કૃતિના છે ? છિન્નપત્ર લોહીની સગાઈ ચૌલાદેવી પોસ્ટ ઓફિસ છિન્નપત્ર લોહીની સગાઈ ચૌલાદેવી પોસ્ટ ઓફિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ જણાવો. પરબ જલધારા ફૂલછાબ તરસ પરબ જલધારા ફૂલછાબ તરસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કન્નડ કવિ સાથે ઉમાશંકર જોશીને ‘નિશીથ’ કાવ્યસંગ્રહ બદલ 1967નો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો ? પુટપ્પા શિવપ્રકાશ ગોપીક્રિષ્ના અનંતમૂર્તિ પુટપ્પા શિવપ્રકાશ ગોપીક્રિષ્ના અનંતમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અમીશી, અનંગરાગ, શ્રાવણી, હું નથી નારાયણી વગેરે નવલકથાઓ કોણે લખી છે ? જયોતિન્દ્ર દવે જયંત પાઠક શિવકુમાર જોશી પ્રહલાદ પારેખ જયોતિન્દ્ર દવે જયંત પાઠક શિવકુમાર જોશી પ્રહલાદ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા સર્જકને 'અમીર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ? ધૂમકેતુ ઈન્દુલાલ યાજ્ઞિક જ્યોતીન્દ્ર દવે ઠક્કરબાપા ધૂમકેતુ ઈન્દુલાલ યાજ્ઞિક જ્યોતીન્દ્ર દવે ઠક્કરબાપા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલે ઊર્મિકાવ્યો, કથાકાવ્યો, ચિત્રકાવ્યો કઈ શૈલીમાં લખ્યાં છે ? ડોલન શૈલી પ્રાસાદિક શૈલી કિલષ્ટ શૈલી પ્રવાહી શૈલી ડોલન શૈલી પ્રાસાદિક શૈલી કિલષ્ટ શૈલી પ્રવાહી શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP