ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
પોરબંદર નજીક માધવપુર ખાતે યોજાતો માધવરાયનો મેળો એ....

પાંચાલ કુંવરી દ્રોપદીના સ્વયંવરની યાદગીરી છે.
અર્જુન અને સુભદ્રાના લગ્નની ઉજવણી છે.
કૃષ્ણના દ્વારકાની ગાદીએ રાજ્યાઅભિષેકની ઉજવણી છે.
ભગવાન શ્રીકૃષ્ણ અને રુકમણીના લગ્નની ઉજવણી છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આમાં નૃત્ય સાથે કોણ સંકળાયેલું ન ગણાય ?

સ્મિતા શાસ્ત્રી
જયશંકર સુંદરી
મલ્લિકા સારાભાઈ
મૃણાલિની સારાભાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP