ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આલેણી-હાલેણીએ વડોદરા વિસ્તારની તડવી આદિવાસી કન્યાઓનું લોકનૃત્ય છે. તડવીઓના આલેણી-હાલેણીમાં તડવીઓના ટોળાને ભીલોમાં આલેણિયા નામે ઓળખાય છે. આપેલ તમામ આ નૃત્ય વસંતઋતુના આગમનને વધાવવા માટે થાય છે. આલેણી-હાલેણીએ વડોદરા વિસ્તારની તડવી આદિવાસી કન્યાઓનું લોકનૃત્ય છે. તડવીઓના આલેણી-હાલેણીમાં તડવીઓના ટોળાને ભીલોમાં આલેણિયા નામે ઓળખાય છે. આપેલ તમામ આ નૃત્ય વસંતઋતુના આગમનને વધાવવા માટે થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) બિલાવલ રાગ ક્યાં ઉત્પન્ન થયો છે ? વેરાવળ વડોદરા કચ્છ ઉત્તર ગુજરાત વેરાવળ વડોદરા કચ્છ ઉત્તર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) સોયથી ભરેલા ભરતકામને શું કહેવાય છે ? ખચિતમ્ ટપાર ગંજડી ગેતી ખચિતમ્ ટપાર ગંજડી ગેતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ડુંગરની તળેટીમાં દેવના નાચણા માટેની જગ્યા હોય તેને શું કહેવાય ? છિનકો ગામુક રાયખલી જાંખીર છિનકો ગામુક રાયખલી જાંખીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) 'ચિત્રવિચિત્રનો મેળો' ક્યાં યોજાય છે ? અંબાજી, બનાસકાંઠા સાગબારા, નર્મદા ગુણભાખરી, સાબરકાંઠા વૌઠા, અમદાવાદ અંબાજી, બનાસકાંઠા સાગબારા, નર્મદા ગુણભાખરી, સાબરકાંઠા વૌઠા, અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) ભાવનગરના પાલિતાણા મંદિરો કોને સમર્પિત છે ? મહાવીર સ્વામી ઋષભનાથ નેમિનાથ પાર્શ્વનાથ મહાવીર સ્વામી ઋષભનાથ નેમિનાથ પાર્શ્વનાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP