ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'શ્વેતગિરિ તરફ જતાં ગંધર્વે મનોમંથન અનુભવ્યું.' કોની કૃતિમાં આ ઉલ્લેખ છે ?

ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે)
સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી)
નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર)
જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"હું ભટકતો શાયર છું, યુરોપની હવામાં" - કોની આત્મકથાના સ્વાનુભવો છે ?

અમૃત ઘાયલ
મુકુલ કલાર્થી
આદિલ મન્સૂરી
શેખાદમ આબુવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સુદર્શન તળાવ કોના સમયમાં અતિવૃષ્ટિના કારણે ખંડિત થયું ?

મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ
યશોદામા બીજો
ચંદ્રગુપ્ત મૌર્ય
વિષ્ણુગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP