ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કેન્દ્ર અને પરિઘ નિબંધ કોનો છે ? અનિલ જોષી યશવંત શુક્લ રઘુવીર ચૌધરી મફત ઓઝા અનિલ જોષી યશવંત શુક્લ રઘુવીર ચૌધરી મફત ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સદમાતાનો ખાંચો’ સ્મરણકથાના લેખકનું નામ જણાવો ? શ્યામ સાધુ નટવરલાલ પંડયા રતિલાલ બોરીસાગર મૃગેશ શાહ શ્યામ સાધુ નટવરલાલ પંડયા રતિલાલ બોરીસાગર મૃગેશ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો :(a) પ્રેમાનંદ(b) શામળ(c) કવિ દલપતરામ(d) ગોવર્ધનરામ ત્રિપાઠી(1) ભૂતિનિબંધ(2) બરાસકસ્તૂરી(3) સાક્ષરજીવન(4) રણયજ્ઞ (b)-(4), (c) -(2), (d)-(3), (a)-(1) (a)-(3), (b)-(2), (d)-(1), (c)-(4) (d)-(1), (c)-(2), (b)-(4), (a)-(3) (b)-(2), (1)-(4), (c)-(1), (d)-(3) (b)-(4), (c) -(2), (d)-(3), (a)-(1) (a)-(3), (b)-(2), (d)-(1), (c)-(4) (d)-(1), (c)-(2), (b)-(4), (a)-(3) (b)-(2), (1)-(4), (c)-(1), (d)-(3) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગોપાળ - શબ્દનો સમાસ જણાવો. ઉપપદ મધ્યમપદલોપી દ્વિગુ કર્મધારય ઉપપદ મધ્યમપદલોપી દ્વિગુ કર્મધારય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાની પહેલી નવલકથા કઈ ? ચકરાવો સરસ્વતીચંદ્ર કરણઘેલો સોરઠ તારાં વહેતાં પાણી ચકરાવો સરસ્વતીચંદ્ર કરણઘેલો સોરઠ તારાં વહેતાં પાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ ‘સંસ્કૃતિ‘ સામયિકના તંત્રી હતા ? વિનોદ જોષી સુરેશ જોષી ઉમાશંકર જોષી ગૌરીશંકર જોષી વિનોદ જોષી સુરેશ જોષી ઉમાશંકર જોષી ગૌરીશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP