ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રિયદર્શી, કીમિયાગર અને વક્રદર્શી કોનું ઉપનામ છે ? મધુસૂદન પારેખ ભગવતીકુમાર શર્મા કાન્તિ ભટ્ટ ભોળાભાઈ પટેલ મધુસૂદન પારેખ ભગવતીકુમાર શર્મા કાન્તિ ભટ્ટ ભોળાભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એની વાણી તો અમૃતથીએ મીઠી છે. - આ પંક્તિનો અલંકાર ઓળખાવો. વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યાજસ્તુતિ વ્યતિરેક ઉપમા ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ? મકરંદ દવે મનુભાઈ પંચોળી 'દર્શક' ઉમાશંકર જોષી જયંતિ દલાલ મકરંદ દવે મનુભાઈ પંચોળી 'દર્શક' ઉમાશંકર જોષી જયંતિ દલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિતા એ ___ છે. શબ્દની કળા હૃદયની કળા મનની કળા કાનની કળા શબ્દની કળા હૃદયની કળા મનની કળા કાનની કળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લેખક જયંત પંડ્યાએ કઈ સંસ્કૃત કૃતિનો સમશ્લોકી અનુવાદ કર્યો છે ? વિક્રમાશૌર્ય મેઘદૂત ઉપનિષદ ઋગ્વેદ વિક્રમાશૌર્ય મેઘદૂત ઉપનિષદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે‘ - કાવ્ય કોનું છે ? નટવરલાલ પંડ્યા કવિ બોટાદકર બળવંતરાય ઠાકોર અરદેશર ખબરદાર નટવરલાલ પંડ્યા કવિ બોટાદકર બળવંતરાય ઠાકોર અરદેશર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP