ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રિયદર્શી, કીમિયાગર અને વક્રદર્શી કોનું ઉપનામ છે ?

ભોળાભાઈ પટેલ
ભગવતીકુમાર શર્મા
મધુસૂદન પારેખ
કાન્તિ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
1864માં ___ દ્વારા દાંડિયો શરૂ થયું. જેથી પત્રકારત્વને નવી દષ્ટિ મળી.

નર્મદશંકર દવે
કરસનદાસ મૂળજી
ઇચ્છારામ દેસાઈ
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP