ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
પ્રિયદર્શી, કીમિયાગર અને વક્રદર્શી કોનું ઉપનામ છે ?

મધુસૂદન પારેખ
ભગવતીકુમાર શર્મા
કાન્તિ ભટ્ટ
ભોળાભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'વિશ્વશાંતિ' કૃતિ નીચેના પૈકી કયા સાહિત્યકારની છે ?

મકરંદ દવે
મનુભાઈ પંચોળી 'દર્શક'
ઉમાશંકર જોષી
જયંતિ દલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે‘ - કાવ્ય કોનું છે ?

નટવરલાલ પંડ્યા
કવિ બોટાદકર
બળવંતરાય ઠાકોર
અરદેશર ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP