ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એન્જિયોગ્રાફી આત્મકથા કોની છે ? ફિલિપ ક્લાર્ક કૃષ્ણલાલ શ્રીધરાણી પન્ના નાયક રતિલાલ બોરીસાગર ફિલિપ ક્લાર્ક કૃષ્ણલાલ શ્રીધરાણી પન્ના નાયક રતિલાલ બોરીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેની આત્મકથા અને તેના લેખકમાંથી કયું જોડકું ખોટું છે ? બાનો ભીખુ - ચંદ્રકાન્ત શેઠ સદ્ભિ: સંગ: - મનુભાઈ પંચોળી બિલ્લો ટિલ્લો ટચ - ગુણવંત શાહ ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ બાનો ભીખુ - ચંદ્રકાન્ત શેઠ સદ્ભિ: સંગ: - મનુભાઈ પંચોળી બિલ્લો ટિલ્લો ટચ - ગુણવંત શાહ ઘડતર અને ચણતર - નાનાભાઈ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મણિલાલ દ્વિવેદીના નાટકને ‘તરુણ લેખની શુધ્ધ સંસ્કારી રસજ્ઞતા તરીકે કોણે બિરદાવ્યુ હતું ? નવલરામ પંડ્યા નર્મદ શ્રી રંગ અવધૂત અરદેશર ખબરદાર નવલરામ પંડ્યા નર્મદ શ્રી રંગ અવધૂત અરદેશર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘માણારાજ હાસ્યસભર વાર્તાઓનો સંગ્રહ કોનો છે ? ઈલાઆરબ મહેતા સાંઈરામ દવે વસુબેન ભટ્ટ ઈસુદાન ગઢવી ઈલાઆરબ મહેતા સાંઈરામ દવે વસુબેન ભટ્ટ ઈસુદાન ગઢવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? કવિ નર્મદ ગોવર્ધનરામ ત્રિપાઠી એલેકઝાન્ડર ફાર્બસ ગુજરાત સરકાર કવિ નર્મદ ગોવર્ધનરામ ત્રિપાઠી એલેકઝાન્ડર ફાર્બસ ગુજરાત સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સિતાંશુ યશશ્ચંદ્ર રચિત તોખાર નાટક પિટર શેફરના કયા નાટકનું રૂપાંતર છે ? એકવસ વેનીટી ફેર આઉટલેન્ડર ધ ક્રાઉન એકવસ વેનીટી ફેર આઉટલેન્ડર ધ ક્રાઉન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP