ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુરુના ચરણે બેસીને અખાએ વેદાંત ગ્રંથોનું અધ્યયન કર્યું ?

શુકદેવજી
વિશ્વેશ્વરાનંદજી
રામાનંદજી
બ્રહ્માનંદજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પ્રકાશિત 'પરબ' ક્યારે પ્રકાશિત થાય છે ?

દર બે મહિને
દર અઠવાડિયે
દર મહિને
દર પખવાડિયે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP