ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુરુના ચરણે બેસીને અખાએ વેદાંત ગ્રંથોનું અધ્યયન કર્યું ?

શુકદેવજી
વિશ્વેશ્વરાનંદજી
બ્રહ્માનંદજી
રામાનંદજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ?

રેખાખંડ
વાર્તા ચંદ્રાવલી
રોહીદાસ ચરિત્ર
નંદબત્રીસી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સુવિખ્યાત કવિતા 'કુંચી આપો બાઈજી! તમે કિયા પટારે મેલી મારા...' ના રચયિતાનું નામ જણાવો.

મકરંદ દવે
બ. ક. ઠાકોર
વિનોદ જોશી
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીને અંજલિ આપતું કાવ્ય ‘હરિનો હંસલો’ કોણે રચ્યું ?

ઝવેરચંદ મેઘાણી
નારાયણ દેસાઈ
બાલમુકુન્દ દવે
કવિ ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP