ગુજરાતી સાહિત્ય (Gujarati literature) બળવંતરાય ઠાકોરે ગુજરાતીમાં કયા પ્રકારના સૉનેટને લોકપ્રિય કર્યો ? ચન્દ્ર સૉનેટ મ્હોરા સૉનેટ પેલિકન સૉનેટ મિલ્ટોનિક સૉનેટ ચન્દ્ર સૉનેટ મ્હોરા સૉનેટ પેલિકન સૉનેટ મિલ્ટોનિક સૉનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જગની સૌ કડીઓમાં સ્નેહની સર્વથી વડી' - પંક્તિ કોણે લખી છે ? સુંદરમ્ બેફામ આદિલ સ્નેહરશ્મિ સુંદરમ્ બેફામ આદિલ સ્નેહરશ્મિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લોહીની સગાઈ' વાર્તાના લેખક કોણ છે ? ઈશ્વર પેટલીકર દક્ષેશ ઠાકર ત્રિભુવનદાસ લુહાર આઈ. કે. વીજળીવાળા ઈશ્વર પેટલીકર દક્ષેશ ઠાકર ત્રિભુવનદાસ લુહાર આઈ. કે. વીજળીવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડિમલાઈટ, ત્રીજો પુરુષ કોના એકાંકી સંગ્રહ છે ? બકુલ ત્રિપાઠી ચંદ્રકાન્ત બક્ષી રઘુવીર ચૌધરી જોસેફ મેકવાન બકુલ ત્રિપાઠી ચંદ્રકાન્ત બક્ષી રઘુવીર ચૌધરી જોસેફ મેકવાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગંગાના નીર તો વધે-ઘટે રે લોલ સરખો એ પ્રેમનો પ્રવાહ રે. - આ પંક્તિનો અલંકાર જણાવો. શબ્દાનુપ્રાસ વ્યતિરેક રૂપક અનન્વય શબ્દાનુપ્રાસ વ્યતિરેક રૂપક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જમો થાળ જીવણ જાઉં વારી' કોણે લખ્યું છે ? મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી ભુમાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી ભુમાનંદ સ્વામી નિષ્કુળાનંદ સ્વામી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP