ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
બળવંતરાય ઠાકોરે ગુજરાતીમાં કયા પ્રકારના સૉનેટને લોકપ્રિય કર્યો ?

ચન્દ્ર સૉનેટ
મ્હોરા સૉનેટ
પેલિકન સૉનેટ
મિલ્ટોનિક સૉનેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લોહીની સગાઈ' વાર્તાના લેખક કોણ છે ?

ઈશ્વર પેટલીકર
દક્ષેશ ઠાકર
ત્રિભુવનદાસ લુહાર
આઈ. કે. વીજળીવાળા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ડિમલાઈટ, ત્રીજો પુરુષ કોના એકાંકી સંગ્રહ છે ?

બકુલ ત્રિપાઠી
ચંદ્રકાન્ત બક્ષી
રઘુવીર ચૌધરી
જોસેફ મેકવાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'જમો થાળ જીવણ જાઉં વારી' કોણે લખ્યું છે ?

મુક્તાનંદ સ્વામી
બ્રહ્માનંદ સ્વામી
ભુમાનંદ સ્વામી
નિષ્કુળાનંદ સ્વામી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP