GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 "ભવાની મંદિર’ નામની પુસ્તિકામાં ___ એ સશસ્ત્ર ક્રાન્તિની યોજના આલેખી હતી. અરવિંદ ઘોષ લાલા લાજપતરાય ચંદ્રશેખર આઝાદ સુભાષચંદ્ર બોઝ અરવિંદ ઘોષ લાલા લાજપતરાય ચંદ્રશેખર આઝાદ સુભાષચંદ્ર બોઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 સંસદ અને રાજ્ય વિધાનસભામાં બેઠકોના આરક્ષણ બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો ખોટું / ખોટાં છે ? આપેલ તમામ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે આરક્ષણની જોગવાઈ કરવામાં આવી છે. મૂળ બંધારણમાં આરક્ષણની કોઈ જોગવાઈ હતી નહી. આરક્ષણ 2024 સુધી લંબાવવામાં આવ્યું છે. આપેલ તમામ અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ માટે આરક્ષણની જોગવાઈ કરવામાં આવી છે. મૂળ બંધારણમાં આરક્ષણની કોઈ જોગવાઈ હતી નહી. આરક્ષણ 2024 સુધી લંબાવવામાં આવ્યું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 સંતુલિત બજેટ અર્થાત શૂન્ય. .......... સાથેનું બજેટi. મુદ્રીકૃત ખાધ (Monetized Deficit)ii. નાણાંકીય ખાધ (Fiscal Deficit)iii. મહેસૂલ ખાધ (Revenue Deficit)iv. પ્રાથમિક ખાધ (Primary Deficit) ફક્ત iii ફક્ત ii અને iii ફક્ત i અને iv ફક્ત i ફક્ત iii ફક્ત ii અને iii ફક્ત i અને iv ફક્ત i ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 વ્યક્તિગત સત્યાગ્રહના પ્રથમ સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવેની પસંદગી કરવામાં આવી અને બીજા સત્યાગ્રહી તરીકે ___ ની પસંદગી કરવામાં આવી. સરદાર પટેલ વિઠ્ઠલભાઈ પટેલ જવાહરલાલ નહેરુ રવિશંકર મહારાજ સરદાર પટેલ વિઠ્ઠલભાઈ પટેલ જવાહરલાલ નહેરુ રવિશંકર મહારાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 “કુંવરબાઈનું મામેરું" ___ છે. આખ્યાન મહાકાવ્ય પઘનવલિકા લોકગીત આખ્યાન મહાકાવ્ય પઘનવલિકા લોકગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27 જયપુરના મહારાજ જયસિંહે જગન્નાથ પાસે ___ ને લગતો ‘‘સિધ્ધાંત સમ્રાટ" નામનો ગ્રંથ લખાવ્યો હતો. વ્યાકરણ જ્યોતિષ આયુર્વેદ રાજવહીવટ વ્યાકરણ જ્યોતિષ આયુર્વેદ રાજવહીવટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP