GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
પદ્મનાભ કૃત ‘‘કાન્હડદે પ્રબંધ’માં ___ નું વર્ણન છે.

મહાભારતના પ્રસંગો
કૃષ્ણભક્તિ
અલાઉદ્દીન ખલજીના લશ્કરે કરેલી ગુજરાત પરની ચઢાઈ
16મી સદીના રાજવહીવટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ભારતમાં આર્થિક વિકાસના મુખ્યત્વે બે પાસાં છે. જથ્થા વિષયક (Quantitative) અને માળખાકીય (Structural). નીચેના પૈકી કયાં જથ્થા વિષયક વિકાસ માટેના માપ છે ?
i. ચોખ્ખા (Net) રાષ્ટ્રીય ઉત્પાદનમાં વધારો
ii. માથાદીઠ આવકમાં વધારો
iii. વસ્તીમાં વધારો

i, ii અને iii
ફક્ત i અને ii
ફક્ત ii અને iii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
13મી દક્ષિણ એશિયાઈ રમતો બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે ?
i. XIII મી દક્ષિણ એશિયાઈ રમતો શ્રીલંકામાં કોલંબો અને કેન્ડી ખાતે યોજાઈ હતી.
ii. 13 મી દક્ષિણ એશિયાઈ રમતોનો સત્તાવાર માસ્કોટ (Mascot) કાળિયાર (Blackbuck) હતો.
iii. ભારત, ભૂતાન, બાંગ્લાદેશ, માલદીવ, નેપાળ અને શ્રીલંકા - કુલ છ રાષ્ટ્રોએ 27 રમતીમાં ભાગ લીધો.
iv. એશિયન રમતોમાં ભારતની અધ્યક્ષ તરીકેની હાજરીને લીધે પાકિસ્તાને રમતોનો બહિષ્કાર કર્યો.

ફક્ત iii અને iv
i, ii, iii અને iv
ફક્ત i, ii અને iii
ફક્ત ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
11મી સદીના કાશ્મીરના પંડિત કવિ ___ ‘‘રામાયણમંજરી", "ભારતમંજરી” અને "બૃહત્કથા-મંજરી" રચનાઓ માટે પ્રખ્યાત છે.

પદ્મગુપ્ત
ક્ષેમેન્દ્ર
કલ્હણ
શ્રીહર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
ટ્રાન્સપેરેન્સી ઈન્ટરનેશનલ ઈન્ડીયા દ્વારા બહાર પાડવામાં આવેલા ઈન્ડીયા કરપ્શન સર્વે (India Corruption Survey) 2019 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. રાજસ્થાન સૌથી વધુ ભ્રષ્ટ રાજ્ય તરીકેનો ક્રમ ધરાવે છે કે જ્યાં 78% નાગરીકો લાંચ આપે છે.
ii. રાજસ્થાન બાદ આંધ્રપ્રદેશ અને તેલંગાણા અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાન પર આવે છે.
iii. અહેવાલ અનુસાર 2019 માં ભારતમાં ભ્રષ્ટાચારનો દર 10% ઘટ્યો છે.
iv. લાંચ આપતા લોકોની ટકાવારી 2018 માં 58% થી ઘટીને 2019 માં 51% થઈ છે.

ફક્ત ii, iii અને iv
ફક્ત i, ii અને iii
i, ii, iii અને iv
ફક્ત i, iii અને iv

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?

આપેલ પૈકી એક પણ નહીં
આપેલ બંને
દુશ્મન સબમરીનને પાણીમાં શોધવા માટે રડાર એ સોનાર કરતાં ઘણા વધુ અસરકારક છે.
સોનારની અસરકારકતા હવામાં ઘટે છે કારણ કે ધ્વનિની ઝડપ એ હવામાં સૌથી ઓછી હોય છે અને પરત ફરતા (returning) તરંગ તેની સાથે ઘણો ઘોંઘાટ (noise) લઈને આવે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP