ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
પ્રતિવર્ષ કાર્તિકી પૂનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળે કયો મેળો ભરાય છે ?

સંસ્કૃતિકુંજ મેળો
તરણેતરનો મેળો
ભવનાથ મહાદેવનો મેળો
વૌઠાનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતમાં પુસ્તકાલય ચળવળના પ્રણેતા કોણ હતા ?

ફતેસિંહ ગાયકવાડ
એલેકઝાન્ડર કિન્લો ફોબર્સ
મોતીભાઇ અમીન
રા ખેંગારજી ત્રીજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ક્યા જિલ્લાના માધવપુર ખાતે પ્રતિ વર્ષ ચૈત્રી સુદ નોમથી 5 દિવસ માધવરાયના મેળાનું આયોજન થાય છે.

કચ્છ
સુરેન્દ્રનગર
પોરબંદર
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
વડોદરામાં ઈ.સ. 1890માં "કલાભવન"ની સ્થાપના નિમ્નદર્શિત કયા હેતુ માટે કરવામાં આવેલ હતી ?

પરફોર્મિંગ આર્ટસના વિકાસ માટે
તાંત્રિક શિક્ષણ આપવા માટે
ચિત્ર અને શિલ્પકલાના પ્રોત્સાહન માટે
ઓરિએન્ટલ સ્ટડીઝના પ્રોત્સાહન માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
'મેના ગુર્જરી' નામના પ્રખ્યાત નાટકના દિગ્દર્શક .......

જયશંકર 'સુંદરી'
અવિનાશ વ્યાસ
જશવંત ઠાકર
મૃણાલિની સારાભાઇ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP