GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
સરસ્વતી સાધના યોજના 2019 બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ? i. આ યોજના અનુસૂચિત જાતિ વર્ગના તથા 9મા ધોરણમાં અભ્યાસ કરતા માટે છે. ii. શિક્ષણ મંત્રાલય આ કાર્યક્રમની નોડલ એજન્સી છે. iii. આ યોજનાનો ધ્યેય માધ્યમિક અને વરિષ્ઠ માધ્યમિક કક્ષાએ 14 થી 18 વર્ષની વયજૂથની છોકરીઓની પ્રવેશ નોંધણીને પ્રોત્સાહન આપવાનો છે.
GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? i. આમુખ લોકોની અંતિમ સત્તા (ultimate authority) પર ભાર મૂકે છે. ii. આમુખ જવાહરલાલ નહેરૂ દ્વારા બંધારણ સભામાં રજૂ કરવામાં આવેલા "ધ્યેયવસ્તુલક્ષી ઠરાવ” (objective resolution) પર ભાર મૂકે છે. iii. ‘‘લોકશાહી’’ શબ્દ ફક્ત રાજકીય નહી પરંતુ સામાજીક અને આર્થિક લોકશાહીને પણ આવરી લે છે.