Talati Practice MCQ Part - 6
21 જૂન, 2022ના રોજ યોજાનાર યોગ દિવસની થીમ જણાવો.

યોગ એક વ્યાયામ
માનવતા માટે યોગ
સૌને માટે યોગ
યોગ રાખે નિરોગી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જો ખાદ્યાન્નના ભાવમાં 30% વધારો થતો હોય, તો ખર્ચ તેનો તે જ રાખવા વપરાશ કેટલા ટકા ઘટાડવો પડે ?

23 (1/13)%
27 (1/8)%
18 (1/13)%
30%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
જો વાતાવરણ ન હોય તો દિવસનો સમય ___

કોઈ ફરક ન પડે
વધી જાય
ઘટી જાય
અડધો થઈ જાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP