સામાન્ય જ્ઞાન (GK)
ગુજરાત પ્રવાસન ઉદ્યોગના એમ્બેસેડર તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી છે ?

અભિષેક બચ્ચન
અમિતાભ બચ્ચન
બાબા રામદેવ
સલમાન ખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
કાકાસાહેબ કાલેલકરનું ગુજરાતી સાહિત્યમાં કયા સાહિત્યપ્રકારથી સ્થાન બનેલુ છે.

નવલકથા
નિબંધ
કાવ્ય
નાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'અહલ્યાથી એલિઝાબેથ' કૃતિ કોની છે ?

હિમાંશી શેલત
સરોજ પાઠક
વિનોદિની નીલકંઠ
ઈલા આરબ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP