ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના તળાવ સરોવર અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

રણજિત સાગર - બનાસકાંઠા
લાલપરી તળાવ - રાજકોટ
નારેશ્વર તળાવ - ખંભાત
બિંદુ સરોવર - સિદ્ધપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
જૂના ગુજરાતી નાટકોમાં, કોનાં નાટકો 'શીખામણિયો' તરીકે ઓળખાતા હતા ?

નૃસિંહ વિભાકર
ફુલચંદ શાહ
ડાહ્યાભાઈ ધોળશાજી
મણિશંકર ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP