ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કયું સ્થળ પક્ષીવિદો માટે અભ્યાસની આંગણવાડી ગણાય છે ?

નળ સરોવર
ઇન્દ્રોડા પાર્ક
ખીજડીયા પક્ષી અભયારણ્ય
થોળ પક્ષી અભયારણ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ઉષા, ભગવાન કૃષ્ણના પૌત્રવધૂએ જે નૃત્યની લાસ્ય શૈલીને ખ્યાતનામ કરી, તે કયા નામે ઓળખાય છે ?

મેર રાસ
ઘુમ્મર
ગરબા
ટિપ્પણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP