ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
વડોદરામાં ઈ.સ. 1890માં "કલાભવન"ની સ્થાપના નિમ્નદર્શિત કયા હેતુ માટે કરવામાં આવેલ હતી ?

ચિત્ર અને શિલ્પકલાના પ્રોત્સાહન માટે
ઓરિએન્ટલ સ્ટડીઝના પ્રોત્સાહન માટે
તાંત્રિક શિક્ષણ આપવા માટે
પરફોર્મિંગ આર્ટસના વિકાસ માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી ?

રવિશંકર રાવળ - ચિત્રકાર
પિરાજી સાગરા - ચિત્રકાર
સોમાલાલ શાહ - ચિત્રકાર
અંજલિ મેઢ - ચિત્રકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
કચ્છના રાપર ખાતે કયો લોકમેળો ભરાય છે ?

જખનો મેળો
રાપરદેવનો મેળો
રવેચીનો મેળો
ચિત્રવિચિત્રનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
મકરસંક્રાંતિનો અર્થ શું છે ?

સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ
ગુરૂનું મકર રાશિમાં પ્રસ્થાન
સૂર્યનું મકર રાશિમાં પ્રસ્થાન
ગુરૂનો મકર રાશિમાં પ્રવેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP