ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારે મહાત્મા ગાંધીના અવસાનના સમાચાર સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડેલા અને એક વર્ષ સુધી પાઘડી પણ પહેરી ન હતી ? નિરંજન ભગત દુલેરાય કારાણી કાન્તિ ભટ્ટ ધીરુભાઈ ઠાકર નિરંજન ભગત દુલેરાય કારાણી કાન્તિ ભટ્ટ ધીરુભાઈ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નંદશંકર મહેતાને કયા સાહિત્ય સ્વરૂપનો સૌ પ્રથમ ખેડાણ કરવાનો શ્રેય મળ્યો છે ? જીવનચરિત્ર નિબંધ પ્રવાસગ્રંથ નવલકથા જીવનચરિત્ર નિબંધ પ્રવાસગ્રંથ નવલકથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ___ આલેખનના પારંપારિક લૌકિક પ્રકાર છે. રચનાબંધ & તીતડા ભાત રચનાબંધ તીતડા ભાત આલેખપટ રચનાબંધ & તીતડા ભાત રચનાબંધ તીતડા ભાત આલેખપટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રઘુવીર ચૌધરીને તાજેતરમાં કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ? અમૃતા ઉપરવાસ કથાત્રયી તેડાગર અમૃતકુંભ અમૃતા ઉપરવાસ કથાત્રયી તેડાગર અમૃતકુંભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડૉ.બાબાસોહબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ક્યાં આવેલી છે ? જામનગર ગાંધીનગર અમદાવાદ દાંતીવાડા જામનગર ગાંધીનગર અમદાવાદ દાંતીવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું જોડકું ખોટું છે ? કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ ધરતીનું લૂણ - સ્વામી આનંદ કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ ધરતીનું લૂણ - સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP