ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારે મહાત્મા ગાંધીના અવસાનના સમાચાર સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડેલા અને એક વર્ષ સુધી પાઘડી પણ પહેરી ન હતી ? નિરંજન ભગત ધીરુભાઈ ઠાકર દુલેરાય કારાણી કાન્તિ ભટ્ટ નિરંજન ભગત ધીરુભાઈ ઠાકર દુલેરાય કારાણી કાન્તિ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વૈકુંઠ નથી જાવું’ લલિત નિબંધ સંગ્રહના લેખક કોણ છે ? રતીલાલ બોરીસાગર બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ નિરંજન ભગત રતીલાલ બોરીસાગર બકુલ ત્રિપાઠી વિનોદ ભટ્ટ નિરંજન ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર વર્ષા અડાલજાની કૃતિ જણાવો. આનંદલોક પવનદંડી ક્રોસ રોડ અવસર આનંદલોક પવનદંડી ક્રોસ રોડ અવસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકી વાર્તાના કસબી ગૌરીશંકર જોષીનું જન્મસ્થળ જણાવો. વઢવાણ વાસદ વીરપુ૨ માંડલી વઢવાણ વાસદ વીરપુ૨ માંડલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'જય જય ગરવી ગુજરાત, દીપે અરુણું પ્રભાત' આ પંક્તિ કોની છે ? નર્મદ બોટાદકર દલપતરામ કવિ ખબરદાર નર્મદ બોટાદકર દલપતરામ કવિ ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્ય અકાદમી, દિલ્હી પુરસ્કૃત કૃતિ ‘બૃહત્ પિંગળ'ના લેખકનું નામ જણાવો. સ્વામી આનંદ રસિકલાલ પરીખ રામનારાયણ પાઠક મહાદેવ દેસાઈ સ્વામી આનંદ રસિકલાલ પરીખ રામનારાયણ પાઠક મહાદેવ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP