ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા ગુજરાતી સાહિત્યકારે મહાત્મા ગાંધીના અવસાનના સમાચાર સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડેલા અને એક વર્ષ સુધી પાઘડી પણ પહેરી ન હતી ? ધીરુભાઈ ઠાકર દુલેરાય કારાણી નિરંજન ભગત કાન્તિ ભટ્ટ ધીરુભાઈ ઠાકર દુલેરાય કારાણી નિરંજન ભગત કાન્તિ ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) હરીચ્છા - શબ્દની સંધિ છૂટી પાડો. હરિ + ઈચ્છા હરી + ઈચ્છા હરી + ઈછા હારી + ઈચ્છા હરિ + ઈચ્છા હરી + ઈચ્છા હરી + ઈછા હારી + ઈચ્છા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પીઠ ઠોકવી -રૂઢિપ્રયોગનો અર્થ આપો. ધૂન લાગવી માર મારવો શાબાશી આપવી કારીગરી કરવી ધૂન લાગવી માર મારવો શાબાશી આપવી કારીગરી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઇ નવલકથા ક.મા. મુનશી રચિત નથી ? કરણઘેલો જય સોમનાથ ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા કરણઘેલો જય સોમનાથ ગુજરાતનો નાથ પાટણની પ્રભુતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ગુજરાત મોરી મોરી રે' કાવ્યના કવિ કોણ ? નર્મદ સુંદરમ્ ઉમાશંકર જોષી નાથાલાલ દવે નર્મદ સુંદરમ્ ઉમાશંકર જોષી નાથાલાલ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) લોકપ્રસિદ્ધ પદ ‘ભકિત કરવી તેને રાંક થઈને રહેવું’ના રચિયાનું નામ જણાવો. નરસિંહ મહેતા શામળ ભટ્ટ દુલા ભાયા કાગ ગંગાસતી નરસિંહ મહેતા શામળ ભટ્ટ દુલા ભાયા કાગ ગંગાસતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP