ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા ગુજરાતી સાહિત્યકારે મહાત્મા ગાંધીના અવસાનના સમાચાર સાંભળી ધ્રુસકે ધ્રુસકે રડેલા અને એક વર્ષ સુધી પાઘડી પણ પહેરી ન હતી ?
ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
યોગ્ય જોડકું જોડો. a. ત્રૈમાસિક સામયિક b. સ્વાધ્યાય સામયિક c. વિદ્યા સામયિક d. પરબ સામયિક
i. ફાર્બસ ગુજરાતી સભા ii. ગુજરાતી સાહિત્ય પરિષદ iii. ગુજરાત યુનિવર્સિટી iv. વડોદરા પ્રાચ્ય વિદ્યામંદિર