ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર દ્વારા રાઘવજી માઘડનું કયું પુસ્તક પ્રગટ થયું છે ?

જળતીર્થ
લોકવારતાની લ્હાણ
વર્ગ એ જ સ્વર્ગ
ઝાલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
શૂન્ય પાલનપુરી ઉપનામ કયા કવિનું છે ?

ઉસ્માન સૈયદ
બલુચ અલીખાન ઉસ્માનખાન
ચંદ્રકાંત બક્ષી
અમૃતભાઈ ધીરુભાઈ રબારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘મીઠા મધુને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે‘ - કાવ્ય કોનું છે ?

નટવરલાલ પંડ્યા
બળવંતરાય ઠાકોર
કવિ બોટાદકર
અરદેશર ખબરદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP