ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'શ્વેતગિરિ તરફ જતાં ગંધર્વે મનોમંથન અનુભવ્યું.' કોની કૃતિમાં આ ઉલ્લેખ છે ?

જયંત પંડ્યા (સ્નેહરશ્મિ ઝીણાભાઈ)
નાનાલાલ (ભરતગોત્રનાં લજ્જા ચીર)
ઉમાશંકર જોશી (વિશાળ જગવિસ્તારે)
સ્નેહરશ્મિ (સ્વર્ગ અને પૃથ્વી)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'આ વાઘને કરુણગાન વિશેષ ભાવે’ તથા ‘ઈશ ઇચ્છાસંગમાં ભેળું ઇચ્છા માહરી'ના સર્જક ?

નરસિંહરાવ દિવેટીયા
મણિશંકર રત્નજી ભટ્ટ
કનૈયાલાલ મુનશી
મણિલાલ હ. પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'પૃથ્વીરાજ રાસો' કૃતિ કોના દ્વારા લખાઈ છે ?

ચંદબરદાઈ
શાલિભદ્ર સૂરિ
વિનયચંદ્ર સુરી
રવીન્દ્રનાથ ટાગોર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કીર્તિદેવનો મુંજાલ સાથે મેળાપ' પ્રકરણ લેખકની કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

જય સોમનાથ
ગુજરાતનો નાથ
પૃથ્વીવલ્લભ
પાટણની પ્રભુતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP