ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતનું પ્રથમ ગુજરાતી વર્તમાનપત્ર શરૂ કરનાર ફરદુનજી મર્ઝબાનનો જન્મ ક્યાં થયો હતો ? સુરત નવસારી વલસાડ મુંબઈ સુરત નવસારી વલસાડ મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'બ્રહ્મ સત્ય છે જગત મિથ્યા છે' - એવું કયા કવિએ કહ્યું છે ? શામળ દયાનંદ પ્રેમાનંદ અખો શામળ દયાનંદ પ્રેમાનંદ અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઘોંસરી ઉપાડવી - રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. ના પાડવી સૌની વાત માનવી કર્મ કરવું જવાબદારી ઉપાડવી ના પાડવી સૌની વાત માનવી કર્મ કરવું જવાબદારી ઉપાડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ જોડ યોગ્ય રીતે જોડાયેલ નથી ? દલપતરામ-મિથ્યાભિમાન ચંદ્રવદન મહેતા-આગગાડી શામળ-રણયજ્ઞ રણછોડભાઈ ઉદયરામ-લલિતા દુઃખ દર્શક દલપતરામ-મિથ્યાભિમાન ચંદ્રવદન મહેતા-આગગાડી શામળ-રણયજ્ઞ રણછોડભાઈ ઉદયરામ-લલિતા દુઃખ દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હડુલા' સાહિત્યપ્રકારના પિતા કોને ગણવામાં આવે છે ? નર્મદ પ્રેમાનંદ ગોવર્ધનરામ દલપતરામ નર્મદ પ્રેમાનંદ ગોવર્ધનરામ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? રવીન્દ્રનાથ ટાગોર નરસિંહ મહેતા મહાત્મા ગાંધી સરોજિની નાયડુ રવીન્દ્રનાથ ટાગોર નરસિંહ મહેતા મહાત્મા ગાંધી સરોજિની નાયડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP