ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માણસ ઈશ્વરથી ખોવાઈ ગયો છે - કોની પંક્તિ છે ? જયન્ત પાઠક લાભશંકર ઠાકર હરકિશન મહેતા ૨.વ. દેસાઈ જયન્ત પાઠક લાભશંકર ઠાકર હરકિશન મહેતા ૨.વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કન્યા વિદાય' કાવ્ય કયા કવિનું છે ? ઉમાશંકર જોશી પ્રવીણ જોશી અનિલ જોશી સુરેશ જોશી ઉમાશંકર જોશી પ્રવીણ જોશી અનિલ જોશી સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધરતીનો ધબકાર' કોલમ કોની છે ? ભવેન કચ્છી લાભશંકર ઠાકર દોલત ભટ્ટ જોરાવરસિંહ જાદવ ભવેન કચ્છી લાભશંકર ઠાકર દોલત ભટ્ટ જોરાવરસિંહ જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સેહની' કયા ગુજરાતી સાહિત્યકારનું ઉપનામ છે ? રતિલાલ રૂપાવળા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી નટવરલાલ કુબેરદાસ પંડ્યા બળવંતરાય ક. ઠાકોર રતિલાલ રૂપાવળા ગૌરીશંકર ગોવર્ધનરામ જોષી નટવરલાલ કુબેરદાસ પંડ્યા બળવંતરાય ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની આદિજાતિમાંથી નીચેના પૈકી કઈ જાતિ મૂળ આદિજાતિ તરીકે ઓળખાતી નથી ? કોટવાલિયા ધાનક સિદી પઢાર કોટવાલિયા ધાનક સિદી પઢાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અલપઝલપ, અલકમલકની કોની આત્મકથા છે ? પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ પન્નાલાલ પટેલ ઉમાશંકર જોષી રઘુવીર ચૌધરી રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP