ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ધૂમકેતુ' ઉપનામ કયા સર્જકનું છે ?

ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી
ગૌરીશંકર માધવરામ જોશી
ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી
ગૌરીશંકર ગોવર્ધનરામ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવીંદરાયાની માયા કરો. - આ પંક્તિનો અલંકાર જણાવો.

ઉત્પ્રેક્ષા
શબ્દાનુપ્રાસ
શ્લેષ
યમક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ટૂંકીવાર્તાના કસબી તરીકે કયા ગુજરાતી સાહિત્યકાર ઓળખાય છે ?

જ્યોતીન્દ્ર દવે
ક.મા. મુનશી
ગૌરીશંકર જોષી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP