ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘રાધાનો અવતાર' તરીકે કોણ ઓળખાય છે ? પાનબાઈ મીરાંબાઈ ગંગાસતી દાસી જીવણ પાનબાઈ મીરાંબાઈ ગંગાસતી દાસી જીવણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજને 'માણસાઈના દીવા' કોણે કહ્યા હતા ? ધીરુભાઈ પરીખ ઝવેરચંદ મેઘાણી બહારવટિયાએ ગાંધીજી ધીરુભાઈ પરીખ ઝવેરચંદ મેઘાણી બહારવટિયાએ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃતિ અને કર્તા પૈકી કઈ જોડ સાચી નથી ? ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ ભદ્રંભદ્ર - રમણલાલ નીલકંઠ હિમાલયનો પ્રવાસ - કાકાસાહેબ કાલેલકર સરસ્વતીચંદ્ર - ગોવર્ધનરામ ત્રિપાઠી માધવ ક્યાંય નથી મધુવનમાં - ગુણવંત શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) આકાશ આકાશ જેવું અને સાગર સાગર જેવો છે. - આ પંક્તિનો અલંકાર જણાવો. અનન્વય આંતરપ્રાસ વ્યતિરેક ઉપમા અનન્વય આંતરપ્રાસ વ્યતિરેક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ___ આલેખનના પારંપારિક લૌકિક પ્રકાર છે. રચનાબંધ & તીતડા ભાત આલેખપટ તીતડા ભાત રચનાબંધ રચનાબંધ & તીતડા ભાત આલેખપટ તીતડા ભાત રચનાબંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુદર્શન ગદ્યાવલિના લેખકનું નામ જણાવો. નરસિંહરાવ દિવેટીયા મણિલાલ નભુભાઈ દ્વિવેદી રણજિતરામ મહેતા દુર્ગારામ મહેતા નરસિંહરાવ દિવેટીયા મણિલાલ નભુભાઈ દ્વિવેદી રણજિતરામ મહેતા દુર્ગારામ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP