ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કોના જીવનપ્રસંગોનું સંકલન ‘અહિંસાની ખોજ’ નામે થયું છે ?

સ્વામી આનંદ
રવિશંકર મહારાજ
મહાત્મા ગાંધીજી
વિનોબા ભાવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતની સૌથી જૂની સાહિત્યિક સંસ્થા કઈ છે ?

જ્ઞાનપ્રસારક સભા
ગુજરાત સાહિત્ય અકાદમી
બુદ્ધિવર્ધક સભા
ગુજરાત વર્નાકયુલર સોસાયટી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP