ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મણિલાલ દ્વિવેદીના નાટકને ‘તરુણ લેખની શુધ્ધ સંસ્કારી રસજ્ઞતા તરીકે કોણે બિરદાવ્યુ હતું ?

નવલરામ પંડ્યા
શ્રી રંગ અવધૂત
અરદેશર ખબરદાર
નર્મદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
હળવે હળવે હળવે હરજી મારા મંદિરીયે આવ્યા રે... - આ પંક્તિનો અલંકાર જણાવો.

અંત્યાનુપ્રાસ
ઉપમા
ઉત્પ્રેક્ષા
શબ્દાનુપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP