ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા વેદમાં વિવિધ બિમારીઓના ઈલાજો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે ? યજુર્વેદ ગાંધર્વવેદ ઋગ્વેદ અથર્વવેદ યજુર્વેદ ગાંધર્વવેદ ઋગ્વેદ અથર્વવેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતમાં સતી પ્રથા પ્રતિબંધક કાનૂન ક્યારે અમલી બન્યો હતો ? 11 જુલાઈ, 1832 8 એપ્રિલ, 1829 4 ઓગસ્ટ, 1811 10 ડિસેમ્બર, 1829 11 જુલાઈ, 1832 8 એપ્રિલ, 1829 4 ઓગસ્ટ, 1811 10 ડિસેમ્બર, 1829 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1857નાં સ્વાતંત્ર્ય યુદ્ધના એ કોણ નેતા હતા જેઓની ધરપકડ મિત્રએ દગાખોરથી કરાવેલ, અને અંગ્રેજો દ્વારા તેઓને મૃત્યુદંડ આપવામાં આવેલ હતો. તાત્યા ટોપે નાના સાહેબ ખાન બહાદુર ખાન કુવર સિંઘ તાત્યા ટોપે નાના સાહેબ ખાન બહાદુર ખાન કુવર સિંઘ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વચગાળાની પ્રથમ રાષ્ટ્રીય સરકારની રચના ક્યારે થઈ હતી ? 1લી ઓગસ્ટ, 1946 2જી ઓક્ટોબર, 1946 5મી સપ્ટેમ્બર, 1946 2જી સપ્ટેમ્બર, 1946 1લી ઓગસ્ટ, 1946 2જી ઓક્ટોબર, 1946 5મી સપ્ટેમ્બર, 1946 2જી સપ્ટેમ્બર, 1946 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) આર્ય સમાજની સ્થાપના કોણે કરી ? દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી રાજા રામમોહનરાય સ્વામી વિવેકાનંદ દયાનંદ સરસ્વતી મહાત્મા ગાંધી રાજા રામમોહનરાય સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'સોનધાર' નામની ખેતીવાડી લોન કોણે લાગુ પાડી ? ફિરુઝ તઘલક મુબારક ખીલજી અલાઉદ્દીન ખીલજી મોહંમદ તઘલક ફિરુઝ તઘલક મુબારક ખીલજી અલાઉદ્દીન ખીલજી મોહંમદ તઘલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP