ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયા વેદમાં વિવિધ બિમારીઓના ઈલાજો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે ?

યજુર્વેદ
ઋગ્વેદ
અથર્વવેદ
ગાંધર્વવેદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'ગરીબનવાઝ’ તરીકે કોણ ઓળખાય છે ?

શેખ ખ્વાજા મોઈનુદ્દીન ચિશ્તી
સંત શેખ અહમદ ખુટ્ટુગંજ બક્ષ
કબીર
નિઝામુદ્દીન ઓલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
'જો સંસ્કૃત ભગવાન દ્વારા કૃત છે, તો શું પ્રાકૃત ચોરો અને ધૂર્તો દ્વારા નિર્મિત છે ?' - આ વિધાન કોનું છે ?

તુકારામ
કબીર
એકનાથ
ભગવાનદાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતમાં અંગ્રેજી ભાષામાં પ્રથમ વર્તમાનપત્ર કયું હતું ?

બેંગોલ ગેઝેટ
હિન્દ ન્યૂઝ
પંજાબ કેસરી
ધી ઈન્ડિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP