ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયા વેદમાં વિવિધ બિમારીઓના ઈલાજો પર ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે ? ઋગ્વેદ અથર્વવેદ ગાંધર્વવેદ યજુર્વેદ ઋગ્વેદ અથર્વવેદ ગાંધર્વવેદ યજુર્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) પલ્લવ રાજા મહેન્દ્રવર્મન પહેલો નીચેના પૈકી કોનાથી પરાજિત થયો હતો ? પુલકેશી બીજો પુલકેશી પહેલો યજનવર્મન વિક્રમાદિત્ય બીજો પુલકેશી બીજો પુલકેશી પહેલો યજનવર્મન વિક્રમાદિત્ય બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 1. તેઓનો જન્મ માંડવી (કચ્છ)માં થયેલ હતો.2. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીનાં સ્નાતક હતા.3. લન્ડન ખાતેનું 'ઈન્ડિયા હાઉસ' અગત્યનું સ્થળ હતું.4. સને 1930માં તેઓનું મરણ થયેલ હતું. આ બાબતો કોને લાગું પડે છે ? ખુદીરામ બોઝ મૅડમ કામા શ્યામજી કૃષ્ણવર્મા અશફાફ ઉલ્લાબાં ખુદીરામ બોઝ મૅડમ કામા શ્યામજી કૃષ્ણવર્મા અશફાફ ઉલ્લાબાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) સલ્તનતના સિક્કાઓ - જીતાલ, શાસગની અને ટાંકા અનુક્રમે શાના બનેલા હતા ? સોનુ, કોપર, સીસું તાંબુ, ચાંદી, ચાંદી તાંબુ, ચાંદી, સોના ચાંદી, સોનુ, ચાંદી સોનુ, કોપર, સીસું તાંબુ, ચાંદી, ચાંદી તાંબુ, ચાંદી, સોના ચાંદી, સોનુ, ચાંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) તાંજાવુર, તમિલનાડુની જગવિખ્યાત કાંસ્ય પ્રતિમાનું નામ નીચેના પૈકી પસંદ કરો. બુદ્ધ મહિસાસુર મર્દિની નટરાજ તીર્થકર બુદ્ધ મહિસાસુર મર્દિની નટરાજ તીર્થકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) નીચેના પૈકી કયું જૈન લખાણ નથી ? કલ્પસૂત્ર આચારાંગ સૂત્ર સૂત્રક્રીતંગ વિશુદ્ધીમાગા કલ્પસૂત્ર આચારાંગ સૂત્ર સૂત્રક્રીતંગ વિશુદ્ધીમાગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP