ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
આકાશવાણીનું આદર્શ વાક્ય જણાવો.

બહુજન હિતાય બહુજન સુખાય
જાગૃતમ અહર્નિશમ્
યોગઃ કર્મસુ કૌશલમ્
સર્વજન હિતાય, સર્વજન સુખાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ગુજરાતના ખ્યાતનામ ચિત્રકાર કોણ ?

પંડિત રવિશંકર
રવિશંકર મહારાજ
શ્રી શ્રી રવિશંકર
રવિશંકર રાવળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
ક્યા જિલ્લાના માધવપુર ખાતે પ્રતિ વર્ષ ચૈત્રી સુદ નોમથી 5 દિવસ માધવરાયના મેળાનું આયોજન થાય છે.

પોરબંદર
કચ્છ
જામનગર
સુરેન્દ્રનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat)
નીચેનામાંથી અયોગ્ય જોડકું પસંદ કરો.

શાંતિદાસ દેસાઈ હવેલી - ભાવનગર
મહેરજી રાણી મેન્શન - સુરત
ભિખારીદાસ હવેલી - ભરૂચ
સુરેશ્વર દેસાઈ હવેલી - વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP