ભારતનો ઈતિહાસ (History of India)
અષ્ટપ્રધાન મંત્રી પરિષદ ક્યા શાસનકાળમાં જોવા મળે છે ?

સમ્રાટ અશોક
કૃષ્ણદેવરાય
અકબર
છત્રપતિ શિવાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
નીચેના પૈકી કયા ગ્રંથમાં કૃષિ સંબંધી ચાર તબક્કાઓ, જેવા કે ખેડવું, વાવણી, લણણી અને છેડવુંનો ઉલ્લેખ કરવામાં આવેલો છે ?

અથર્વવેદ
શતપથ બ્રાહ્મણ
યજુર્વેદ
મંડુક્ય ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP