ભારતનો ઈતિહાસ (History of India)
શ્યામજી કૃષ્ણ વર્મા ક્યાં સામાયિકના તંત્રી હતા ?

ધી ઈન્ડિયન સોશિયોલોજીસ્ટ
ધી ઈન્ડિયન વોઈસ
ધી ઈન્ડિયન અનરેસ્ટ
ધી ઈન્ડિયા હાઉસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
સ્વાતંત્ર્ય સંગ્રામના આગેવાનો અને તેના કાર્યસ્થળના જોડકામાંથી કયું જોડકું સાચું નથી ?

કુંવરસિંહ - ઉત્તર પ્રદેશ
નાનાસાહેબ - કાનપુર
વીરાંગના લક્ષ્મીબાઈ - ઝાંસી
બહાદુરશાહ ઝફર - દિલ્હી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
કસ્તુરબા અને મહાદેવભાઈ દેસાઈનું મૃત્યુ ઈ.સ. 1942 માં કયા સ્થળે થયું હતું ?

આલ્ફ્રેડ પાર્ક
આગાખાન પાર્ક
આગાખાન મહેલ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP