ભારતનો ઈતિહાસ (History of India)
મહાત્મા ગાંધીજી દ્વારા 'અસહકારનું આંદોલન' ચળવળ કયા કારણથી પાછુ ખેંચી લેવામાં આવેલ હતું ?

સરકારશ્રી સાથે સમાધાન થવાથી
ચૌરીચૌરાની ઘટનાથી
સરકાર દ્વારા દમન શરૂ કરવાથી
લોકો દ્વારા પૂરતો સહકાર ન મળવાથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
લિચ્છવીઓને વારંવાર પરાજય કોણે આપ્યો હતો ?

ચંદ્રગુપ્ત મૌર્ય
અજાતશત્રુ
ચંદ્રગુપ્ત પહેલો
બિંબિસાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ગવર્નર / વાઈસરોય અને તેઓના કાર્યને જોડો.
1) રોબર્ટ ક્લાઈવ
2) વોરન હેસ્ટીંગ
3) વિલિયમ બેન્ટિગ
4) ચાર્લ્સ મેટકાલફે
A) બંગાળમાં ડ્યુઅલ સરકારની સ્થાપના
B) મહેસૂલી અધિકારીઓની નિમણૂક
C) પ્રથમ ગવર્નર જનરલ
D) પ્રેસ ઉપરના પ્રતિબંધ દૂર કર્યા

1-A, 2-B, 3-C, 4-D
1-B, 2-C, 3-D, 4-A
1-C, 2-D, 3-A, 4-B
1-D, 2-A, 3-B, 4-C

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP